ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બરાબરને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી તમામ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા કરશે અને આમ આદમી પાર્ટીને દિવસેને દિવસે વર્ચસ્વ વધી રહ્યું છે. તેમજ અલગ અલગ જિલ્લા, તાલુકા અને શહેરો ના […]
Month: July 2021
કોંગ્રેસ નેતાઓ ચિંતામાં, કેવી રીતે વિધાનસભાની ચૂંટણી લડશે !
ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. કોંગ્રેસ નું ઘર લાક્ષાગૃહ બની ગયું છે. ધારાસભ્યોને સાચવી ન શકે લી કોંગ્રેસની ગુજરાતની નેતાગીરી હવે વીલે મોઢે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરવાનો ડોળ કરી રહી છે. કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અંદરોઅંદર લડી રહ્યા છે. ૧લી ઓગસ્ટ થી રાજ્યમાં જનસંપર્ક અભિયાન શરૂ કરવાની જાહેરાત […]
ગુજરાતમાં વધી રહ્યું છે APPનું જોર : વિપક્ષ પાર્ટીઓ થઈ રહી છે નબળી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી ભાજપમાં જેટલો ફફડાટ છે, તેનાથી વધારે ફાળ કોંગ્રેસના છે. આમ આદમી પાર્ટીની જ સંવેદના યાત્રા ગુજરાતમાં ફરી રહી છે અને લોકોનું સમર્થન મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આપને લોકો આવકારી રહ્યા છે, અને કોંગ્રેસ ખાલી થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ ઉડતા ઝડપાઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી […]
કોંગ્રેસમાં ભંગાણ / 6 પ્રમુખોએ આપ્યું રાજીનામું, જોડાઈ શકે છે…
ગુજરાતમાં કોંગ્રેસ સત્તા નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ માં રહેલો આંતરિક વિખવાદો ખૂલીને બહાર આવ્યો છે. એક તરફ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી અને જૂથબંધી ન હોવાનું કહી રહ્યા છે. તો બીજી તરફ નારાજ થયેલા નેતાઓ પોતાના રાજીનામા પક્ષની સામે ધરી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું […]
ભાજપના દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની કરી જાહેરાત, જાણો સોશિયલ મીડિયા પર શું કરી પોસ્ટ !
પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના નેતા બાબુલ સુપ્રિયો એ રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. પોતાના ફેસબુક પોસ્ટ ના માધ્યમથી તેણે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજકારણમાં આવ્યા વગર પણ સામાજિક કાર્ય થઈ શકે છે. પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે હું કોઈપણ પાર્ટીમાં નથી જઈ રહ્યો. તેમણે કહ્યું કે ટી એમ સી કોંગ્રેસ અથવા […]
અંબાલાલ પટેલ ની આગાહી : જાણો આ અઠવાડિયે ક્યાં થશે ભારે વરસાદ
બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય છે, ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ વધુ એક મહત્વની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદી માહોલ છે. જોકે, ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 35.24 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તો ૨ અને ૩ ઓગસ્ટના રોજ અરવલ્લી, […]
ભાજપ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાંચ ઉપ-મુખ્યમંત્રી ને મનાવવાની તૈયારીમાં, દિલ્હીમાં હલચલ તેજ
કર્ણાટકમાં પાંચ ઊપમુખ્ય મંત્રીની નિમણૂક કરવામાં આવશે. 2023 ની ચૂંટણીની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવશે. મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ પણ દર્શાવે છે. કર્ણાટકમાં 2023 ની વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા ત્યારથી જ પડી રહ્યા છે. જેને અનુલક્ષીને ભાજપ દ્વારા તેમની ટીમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવા મુખ્યમંત્રીની પસંદગી બાદ ભાજપ દ્વારા કર્ણાટકમાં […]
સુરતના ONGC બ્રિજ પર એક કન્ટેનર પલટયું, ત્રણ દિવસથી બ્રિજ બંધ, આ ક્રેન લવાય એમ નથી કારણકે..
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતમાં સામે આવી એક અકસ્માત ની ઘટના કારણ કે, છેલ્લા ત્રણ દિવસથી બંધ છે આ ઘટનાને કારણે બ્રિજ ના પાયા પણ ડગી ગયા છે. એક કન્ટેનર આ બ્રિજ પર પલટી માર્યું હતું તેના કારણે બ્રિજ છેલ્લા ત્રણ દિવસથી બંધ કરવામાં આવ્યો છે, હવે ચિંતાની વાત એ છે […]
આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના આગેવાનો જોડાતા રાજકીય વાતાવરણ ગરમાયું.
આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના પીઠ આગેવાનો જોડાતા રાજકીય વાતાવરણમાં પલટો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના પીઠ આગેવાનો જોડાયા. આજના રોજ હાલોલ તાલુકાના કાર્યકરોની એક બેઠક હાલોલ ગોધરા રોડ પર માં જિલ્લા પ્રમુખ દિનેશ બારીયા ની અધ્યક્ષતા માં રાખવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડા તથા જિલ્લા અને તાલુકા ના […]
રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બનતાની સાથે જ આ કામ લીધું હાથમાં, જાણો.
દિલ્હીના નવા કમિશનર બન્યા બન્યા રાકેશ અસ્થાના 15મી ઓગસ્ટની સુરક્ષાને લઇને તરફ દોડ શરૂ કરી બેઠક. વર્તમાન સ્થિતિને દિલ્હીના CP ને પદ ખૂબ ખાસ. રાકેશ અસ્થાના એ બોલાવી બેઠક ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી કમિશનર બનાવવામાં આવ્યા છે. અને હવે ગણતંત્ર દિવસની સુરક્ષા ને લઈને બેઠક બોલાવવામાં આવી છે. ગણતંત્ર દિવસને ગણતરીના દિવસો […]