સમાચાર

આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા 4 તારીખે આવશે આ જગ્યાની મુલાકાતે, જાણો.

ડેડીયાપાડા / આમ આદમી પાર્ટીના ગુજરાતના મોટા નેતા તારીખ 4/09/ 2021 ના રોજ ડેડીયાપાડા તાલુકા અને સાગબારા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મહામારી ના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિ ને શ્રદ્ધાંજલિ અને કુટુંબના સભ્યોને સાંત્વના આપવા માટે જ સંવેદના કાર્યક્રમ કરશે. જેમાં ગોપાલ ઇટાલીયા પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત ના નેતા જોડાશે. સાથે ઈશ્વરદાન ભાઈ […]

સમાચાર

નેતા હોય તો આવા., આમ આદમી પાર્ટીના નેતાએ કર્યું આ કાર્ય, તમે પણ જાણીને કહેશો વાહ વાહ…

વડોદરામાં પાદરા ની નજીક અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા ચર્ચામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટીના નેતા દ્વારા પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુંદાન ભાઈ ગઢવી અકસ્માતમાં ભોગ બનેલા દંપતીની મદદ કરવા આવ્યા હતા. ઈશુદાન ગઢવી દ્વારા અકસ્માતમાં ભોગ બનેલ દંપતીને […]

સમાચાર

હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી મોટી આગાહી, જાણો.

સુરત સહિત દક્ષિણ ગુજરાતનું રાષ્ટ્ર સતત છઠ્ઠા દિવસે અકબંધ રહ્યું. છેલ્લી તારીખ 18 થી 21 સુધીના આસપાસના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પછી ક્યાંક વરસાદ થયો ન હતો. ફરી એકવાર હવામાન શાખાએ વરસાદની આગાહી કરી છે. જો સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉપકરણ આકારને તો ચોક્કસ વરસાદની તક છે. હવામાન શાખાએ કહ્યું છે કે, ઓગસ્ટના અંતમાં રેઇન ગેજેટ સક્રીય થશે. […]

સમાચાર

AAPનું દમ / ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા, જાણો.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા લોકોની મુલાકાત શરુ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા થકી લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા થકી લોકોની મુલાકાત કરવામાં આવી રહી […]

સમાચાર

AAP નેતા સાગર રબારીએ ખેડૂતના પ્રશ્નને લઈને, ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે..

રાજ્યમાં વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આમ આદમી પાર્ટીએ શરૂ કરી છે, અત્યારે આમ આદમી પાર્ટીમાં ભરતી અભિયાન એટલે કે, લોકોને પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ખેડૂત નેતા એવા ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી આમ આદમી પાર્ટીમાં થોડા દિવસ પહેલાં જોડાયા હતા. ત્યારે આપ નેતા સાગર રબારી નું નિવેદન સામે […]

સમાચાર

કોંગ્રેસને મોટો ઝટકો / રાહુલ ગાંધી ચૂંટણીની તૈયારી માટે આ કાર્ય કરવા ગયા તે પહેલા, AAP માં જોડાયા આ દિગ્ગજ નેતાઓ..

દિલ્હીમાં આવતા વર્ષે નગર નિયમની ચૂંટણી થવાની છે. પરંતુ આ ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે, કોંગ્રેસના ઘણા નેતા ચૂંટણી પહેલા જામ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. ચૂંટણી મુદ્દે રાહુલ ગાંધી બેઠક પણ કરવાના હતા પરંતુ તે બેઠક પહેલા જ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. […]

સમાચાર

ભાજપનું મિશન 2022 / સાંસદો અને ધારાસભ્યો સાથે કેવડિયામાં કારોબારી બેઠક કરવામાં આવશે, આ મહત્વના નિર્ણયો લેવાશે..

આવતીકાલે કેવડિયા ખાતે ભાજપ પ્રદેશ કારોબારી બેઠક યોજાવાની જઈ રહી છે. કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળનારા બેઠક ત્રણ દિવસ સુધી ચાલનાર છે. જેમાં ભાજપના મંત્રીઓ તેમજ પદાધિકારીઓ સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકમાં સાંસદો મંત્રી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા સહિત મહેન્દ્ર ચૌહાણ, દર્શનાબેન જરદોશ તેમજ રાજ્યના તમામ સાંસદો પ્રદેશ હોદ્દેદારો ધારાસભ્યો પણ […]

સમાચાર

AAP / ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે, જાણો.

આજે અમરેલી જિલ્લા ભાજપમાં આપ મોટું ગાબડું પડી શકે છે. અમરેલીના ભાજપના જૂના જોગી અને છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નેતાઓએ આજે બપોરે બે વાગ્યે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લખાણી એ આપ માં જોડાવાની જાહેરાત કરતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. તેમને સોશિયલ મીડિયા ફેસબુક પર […]

સમાચાર

આ રાજ્યમાં ભાજપ ને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાયા…

બંગાળના વિષ્ણુપુર ના ધારાસભ્ય તન્મય ઘોષ ભાજપ છોડીને ટીએમસી માં જોડાયા છે. આ દરમિયાન તેમણે ભાજપ પર વેર ની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં વિષ્ણુપુરા ધારાસભ્ય સોમવારે તૃણમૂલ કોંગ્રેસ માં જોડાયા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી બદલો લેવાની રાજનીતિમાં સામેલ છે. ભાજપ અરાજકતા ફેલાવવા માંગે છે. પત્રકારો સાથે વાત કરતા […]

સમાચાર

વૈજ્ઞાનિકોએ કર્યો દાવો કે, મહામારીની ત્રીજી લહેર આવી રહી છે, આ મહિનાના અંતમાં…

ત્રીજી લહેર પર વૈજ્ઞાનિકોએ મોટી જાહેરાત કરી છે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં મહામારીની ત્રીજી લહેર આવશે. દેશમાં મહામારીની ત્રીજી લહેર અંગે જુદી જુદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે, ભારતમાં કોવિડ 19 ત્રીજી લહેર ઓક્ટોબર નવેમ્બર વચ્ચે ટોપ પર પહોંચી શકે છે. જોકે તેની તીવ્રતા બીજી લહેર કરતા ઘણી ઓછી […]