ગાંધીનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળ દ્વારા આગામી 4 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનામત વિષય સર્વે કરવા બાબતે તેમજ શહીદ પરિવારોને સભ્યોને સરકારી નોકરી આપવા માટે તેમજ પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે ચર્ચા વિચારણા કરવા ઉપરાંત આગળની રણનીતિ નક્કી કરવા માટે આ મહત્વની બેઠક યોજાવાની […]
Month: September 2021
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય, વિપક્ષી પાર્ટીઓને થશે મોટું નુકસાન !
ગાંધીનગરમાં આજે રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગાંધીજયંતી થી પ્રારંભ થનાર રાષ્ટ્ર વ્યાપી સ્વચ્છતા અભિયાન અને અમૃત 2.0 મિશનની અભિયાનનું ગુજરાત રાજ્યમાં આયોજનને આખરી ઓપ અપાઈ હતી. રાજ્ય સરકારના મંત્રીઓએ આયોજન વિસ્તૃત વિગતે પ્રચાર માધ્યમે સમીક્ષા આપી હતી. પ્રધાનમંત્રી સીધો સંવાદ કરશે. ત્યારબાદ કેટલીક યોજનાઓ […]
ભાજપ સરકારની અંદર ની વાત, નારાજ મંત્રીઓને પાર્ટીમાં સ્થાન અંગે થઈ રહી છે આ ભલામણો
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની રચના બાદ હવે અંગત મદદનીશ સ્ટાફને લઈને સરકાર આપણું વલણ અખત્યાર કર્યું છે. ખાસ કરીને ખરડાયેલી છબી ધરાવતા એક અધિકારી ઓને મંત્રીના અંગત તરીકે લેવામાં નહીં આવે તો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના મંત્રી મંડળના સ્થાન ધરાવતા પૂર્વ મંત્રીઓના અંગત મદદનીશ તો તેમના મનમાં ન કરવા ટેવાયેલા હોવાની […]
ખોડલધામ અને ઉમિયાધામ ના પાટીદાર અગ્રણીઓએ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કર્યા બાદ, આપ્યું મોટું નિવેદન
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત માનવામાં આવે છે. આ મુલાકાતમાં ઘણા અગત્યના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મુલાકાતમાં પાટીદાર સમાજના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આવનારા દિવસોમાં એક કમિટીની બેઠક મળશે. આંદોલનના […]
રાજકારણમાં હલચલ / કેજરીવાલે આપ્યા મોટા સંકેત, આ દિગ્ગજ નેતા જોડાશે આમ આદમી પાર્ટીમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લાગતા ઘણી જાહેરાત કરી છે. આ દરમ્યાન કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલને જ્યારે સિદ્ધુના આમ આદમી પાર્ટી માં જોડાવા અંગે સવાલ કરાયો ત્યારે તેને કહ્યું હતું કે, આ એક કાલ્પનિક સવાલ છે. કેજરીવાલના પ્રવાસ અગાઉ જ પંજાબ ના નવા મુખ્યમંત્રી […]
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે, આ મહત્વના મુદ્દે કરી ચર્ચા
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ પાટીદાર મુખ્યમંત્રી બનતા ગઈકાલે પાટીદાર સમાજના અગ્રણીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાતે ગયા હતા, અને તેમાં સમાજ ઉપયોગી ચર્ચા થઈ હતી ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં લેઉવા કડવા પાટીદાર અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ વચ્ચે બેઠક થઇ હતી. અને મહત્વના મુદ્દા પર વાતચીત અને […]
શાહીન વાવાઝોડું : રાજ્યના આ વિસ્તારમાં થઈ શકે છે તેની ભારે અસર, તંત્રએ આપ્યું એલર્ટ
ગુજરાત પર વાવાઝોડાને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ગુલાબ ની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મઘ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ગુજરાત પરથી ગુલાબ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. ત્યારે હવે શાહીનો ખતરો મંડરાઇ રહ્યો છે જો કે આ […]
રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારી / અમિત શાહ સાથે આ દિગ્ગજ નેતાએ કરી મુલાકાત, ત્યારબાદ કર્યું મોટું એલાન
પંજાબના રાજકારણમાં હલચલ થઇ છે તે સમાપ્ત થવાનું નામ જ નથી લઈ રહી આજે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ મોટુ નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં નથી રહેવાના સાથે તેમને કહ્યું હતું કે મારી સ્થિતિ મેં કહી દીધી છે. કે હવે હું અપમાન સહન નહીં કરી શકું, ઉપરાંત તેમને કહ્યું હતું કે જે રીતે મારી સાથે […]
ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી ની હાજરીમાં આ સમાજના પ્રમુખ સહિત આટલા કાર્યકર્તાઓ જોડાયા AAPમાં
આજ રોજ ગાંધીનગરમાં ગુજરાત જાગીરદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ ભરતસિંહ બિહોલા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા ઇશૂટદાન ગઢવી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા મહેશ સવાણી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી હસમુખ પટેલ, અને આમ આદમી પાર્ટી ગાંધીનગર જિલ્લા પ્રમુખ મુકેશ પટેલ અને આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર પ્રમુખ જીતેન્દ્ર ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા […]
ગુજરાતમાં શાહીન વાવાઝોડા પર સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગના મનોરમા મોહંતીએ શું કરી આગાહી, જાણો.
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસર સાથે સાથે હવે અહીં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે આજે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના મનોરમા મોહંતીએ રાહતના સમાચાર આપતા કહ્યું છે કે, શાહિન વાવાઝોડાને ગુજરાતને કોઇ ખતરો નથી. મનોરમા મોહંતીએ કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું હવે કચ્છ તરફ જોવા મળી રહ્યું છે. […]