સમાચાર

કાગવડ ખાતે નરેશ પટેલની અધ્યક્ષતામાં પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી, કન્વીનરોની કરાઈ વરણી

કાગવડ ખાતે ખોડલધામ પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં થી 28 જિલ્લાના કન્વીનરોની વરણી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના કન્વીનર તરીકે લેવા પટેલ સમાજ ના આગેવાન અને જાણીતા ગાયનેકોલોજિસ્ટ તેમજ ઉદ્યોગપતિ ડોક્ટર સુરેશભાઈ પટેલની વરણી થઈ હતી. તો સુરત શહેર નો હવાલો યુવા આગેવાન ધાર્મિક ને […]

સમાચાર

આમ આદમી પાર્ટીના રસ્તે ભાજપ / આપ બાદ ભાજપે પણ શરૂ કર્યું આ કામ..

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી પગપેસારો કર્યો છે. આમ આદમી પાર્ટીના કદ દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યું છે. સુરતમાં કોંગ્રેસનો સફાયો કરી આમ આદમી પાર્ટી એ વિજય મેળવ્યો છે. પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જેવી જોઈતી હતી તેવી સફળતા મળી નથી. 44 બેઠકમાંથી માત્ર એક બેઠક આમ આદમીને ફાળે ગઇ […]

સમાચાર

રાજકારણમાં ખળભળાટ / નીતિન પટેલને લઈને સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન, કહ્યું વિધાનસભાની..

જ્યારે જ્યારે મંચ પરથી ભાષણ કરવા માટે ઊભા થાય છે. ત્યારે પોતાના જ પક્ષના નેતાઓ લુખા તો નામ ભૂલી જાય ખાતો હતો ક્યારેક વધારો અને કામને લઈને ટકોર કરી દે ચાલુ ભાષણમાં અધ્યક્ષ પાર્ટી ધારાસભ્યને મત વિસ્તાર અને નામ ભૂલી ગયા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ ગઈકાલે મહેસાણામાં જ મહેસાણા ધારાસભ્યોનો […]

સમાચાર

મોટા સમાચાર / ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખ પદ અને વિપક્ષી નેતાની થશે જાહેરાત, આ દિગ્ગજ નેતા નું નામ સૌથી આગળ

કોંગ્રેસના નવા નેતૃત્વને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રભારી રઘુ શર્માનું નવા નેતૃત્વ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું છે. ગુજરાતમાં યોજાનારી ચિંતન શિબિર પહેલા નવું નેતૃત્વ નક્કી થશે. તેમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. તેમણે જાહેરાત કરી છે કે, ચિંતન શિબિર નવા નેતૃત્વ સાથે યોજાશે. આજે સરદાર પટેલ ની જન્મ જયંતી અને ઇન્દિરા […]

સમાચાર

રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારીમાં / 13 MLA ભાજપ સાથે છેડો ફાડી જોડાઈ શકે છે આ પાર્ટીમાં..

હાલ આવનારા સમયમાં ભાજપ અને બસપા પાની 12થી વધુ ધારાસભ્ય સમાજવાદી પાર્ટી માં આવી જશે. આ ધારાસભ્ય અવધ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. આમાંથી કેટલાક ધારાસભ્યો એવા પણ છે કે, જે ત્રણ અઠવાડિયા પહેલા દિલ્હીમાં સંસદ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારથી તમામ ધારાસભ્ય સમાજવાદી પાર્ટી નેતાઓનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું […]

સમાચાર

રાજકારણમાં ભૂકંપ / રઘુ શર્માનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું ભાજપનો દબદબો..

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી સત્તાથી દૂર બેઠેલી કોંગ્રેસ ફરી બેઠી કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ ના પ્રસંગે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાત કોંગ્રેસ નું મહામંથન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રભારી રહુ શર્માએ […]

સમાચાર

સી.આર.પાટીલે આ દિગ્ગજ નેતાઓની હાજરીમાં કહ્યું, 100 દિવસ..

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તેમજ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 પર સુરત જિલ્લાના માંડવી અને તરસાડા ને જોડતા રૂપિયા 47 કરોડના ખર્ચે તાપી નદી પર નવનિર્મિત પુલનું માર્ગ અને મકાન વાહન વ્યવહાર મંત્રી પૂણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ […]

સમાચાર

સૌથી મોટા સમાચાર / PM મોદી 3 નવેમ્બરના રોજ કરશે, આ મોટું કામ…

કોરોના સંક્રમણ ફરી ઉછાળા વચ્ચે મોટા સમાચાર પીએમ મોદી 11 રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક 3 નવેમ્બરના રોજ પીએમ મોદી મુખ્યમંત્રી સાથે બેઠક કરે તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં રસીકરણ ને લઈને 3 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 11 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી શકે છે. આ દરમ્યાન રસીકરણ સંબંધિત […]

સમાચાર

કોંગ્રેસના આ દિગ્ગજ નેતા દ્વારા કરવામાં આવ્યું આ મોટું કામ.

જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ અમિત ચાવડા સાહેબ સાથે પરામર્શ કર્યા બાદ જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા હોદ્દેદારો ના પદ ગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સમિતિના સંગઠન માં તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહારથી સન્માનિત કરી નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા […]

સમાચાર

કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષી નેતાની નામની જાહેરાત આ તારીખે થશે, આ દિગ્ગજ નેતાએ કરી મોટીની જાહેરાત

કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષી નેતાની નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. પ્રભુ શર્માએ પ્રમુખ અને વિપક્ષ નેતા અંગે મોટા સંકેત આપ્યા છે કે, ગુજરાતમાં યોજનારી ચિંતન શિબિર પહેલા આ નામની જાહેરાત થશે. ગુજરાતના દિગ્ગજ નેતાઓના દિલ્હીના શામાંથી તેવા તે વ્યક્ત કર્યો છે કે, ટૂંક સમયમાં જ આ પ્રમુખ અને વિપક્ષ નેતા અને નામની જાહેરાત […]