Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સરદાર સરોવર સંપૂર્ણ ભરાતા ડેમના 23 દરવાજા ખોલાયા, અનેક ગામોને એલર્ટ - GUJJUFAN

સરદાર સરોવર સંપૂર્ણ ભરાતા ડેમના 23 દરવાજા ખોલાયા, અનેક ગામોને એલર્ટ

ગુજરાતની જીવા દોરી સમાજ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેના પગલે તંત્રએ રાત્રે 9 કલાકે વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા 1.38 મીટર ખોલીને 2.50 લાખ ક્યુસેક પાણી છોડાશે. તો પાવર હાઉસ દ્વારા 45000 ક્યુસેક પાણી છોડાશે નર્મદા ડેમમાંથી 2.95 લાગ્યું છે. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને તકેદારી રાખવા વહીવટીતંત્ર અપીલ કરી છે.

આ સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ છલકાયો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદાનીના વધામણા પણ કર્યા હતા. હાલ નર્મદા ડેમ 1.92 લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને કુલ 1.60 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, નર્મદા ડેમ ગુજરાત માટે જીવા દોરી સમાન છે. ત્યારે આ વર્ષે ડેમ થવાથી ગુજરાતમાં જળ સંકટની સમસ્યા ઓછી જોવા મળશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું સારો વરસાદ થયો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે.

મહત્વનું છે કે, આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બર ના રોજ ડેમનું જળસ્તર 137 મીટર એ પહોંચ્યું હતુ. તે સમયે સરદાર સરોવર ડેમના 1,056 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. આ ડેમમાં પાંચ દરવાજા ખોલીને દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ગુજરાતની જીવા દોરી ગણતરી સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુરત તાત્કાલિક વડાપ્રધાન જવાલાલ નેહરુ ના હસ્તે થયું હતું. ત્યારે 17 સપ્ટેમ્બર 2017 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આ વખતે નવરાત્રીમાં પણ સારો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *