કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય, ટૂંક સમયમાં જ સસ્તી થશે દાળ
લોકો માટે હવે ખુશ ખબર, કેન્દ્ર સરકારે મસુર દાળ પર ચાર્જ ઘટાડીને શૂન્ય કરી દીધો છે. અને મસૂરની દાળ પર કૃષિ માળખાકીય સુવિધા વિકાસ ઉપર ને પણ અડધો કરીને ૧૦ ટકા કરી દીધો છે. આ પગલે ઉદ્દેશ સ્થાનિક અપૂરતી ને પ્રોત્સાહન અને વધતી કિંમત પર લગામ કસવાની છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ આ સંબંધમાં એક અધિસૂચના રાજ્યસભામાં રજૂ કરી તેમને જણાવ્યું કે ,અમેરિકા ઉપરાંત અન્ય દેશની મસુર દાળ પરાયા જ ૧૦ ટકા ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે.
તેની સાથે જ અમેરિકામાં પકવવામાં આવતા કે નિકાસ કરવામાં આવતી મસુર દાળ પર મૂળ સીમા ચાર્જ ૩૦ ટકાથી ઘટાડીને ૨૦ ટકા કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત મસુદ દાળ કૃષિ અવસર રચનાના વિકાસ ઉપર ને હાલમાં ૩૦ ટકા દર્દી ઘટાડીને ૧૦ ટકા કરી દેવામાં આવ્યો છે.ગ્રાહક મામલાઓના મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર હાલ મસૂર દાળનું જથ્થાબંધ ભાવ ૩૦ ટકા વધીને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે, જે આ વર્ષે ૧લી એપ્રિલે 70 પ્રતિ કિલોગ્રામ હતો.
આઈજીપીએ ના ઉપાધ્યક્ષ બિમલ કોઠારીએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, ભારતને પ્રતિવર્ષ ૨.૫ કરોડ ટન દાળની જરૂર પડે છે. પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળે છે.
સરકારી કૃષિ માળખાકીય સુવિધા ને પ્રોત્સાહન આપવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલ, સોનુ અને કેટલાક આયાત કરવામાં આવતા કૃષિ પ્રોડક્ટ કેટલીક વસ્તુ પર કૃષિ માળખાકીય સુવિધા અને વિકાસ ઉપર લાગુ કર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!