રાજકારણમાં ખળભળાટ / આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આપશે રાજીનામું ?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. ગુજરાત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે, આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. ગાંધીનગર કોર્પોરેશન માં ખાતું ખોલાવવા તુષાર પારીખે ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
સ્થાનિક નેતાઓની આપ કોર્પોરેટર નારાજ થયા છે એવી ચર્ચા સામે આવી છે.મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટ તુષાર પારીખે રાજીનામું આપ્યું છે, એવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.
ત્યારે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે AIMIM પાર્ટી પણ સક્રિય બની છે, ત્યારે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને પડઘમ વાગી રહ્યા છે.
આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સંગઠનને મજબૂત કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધી રહ્યું છે.
સાથે લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિય દિવસે દિવસે વધી રહી છે.
ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટ તુષાર પારીખે રાજીનામું આપ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!