Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નરેશ પટેલના એક નિવેદનથી રાજકારણમાં ખળભળાટ, જાણો કઈ રાજકીય પાર્ટીનો કરશે પ્રચાર - GUJJUFAN

નરેશ પટેલના એક નિવેદનથી રાજકારણમાં ખળભળાટ, જાણો કઈ રાજકીય પાર્ટીનો કરશે પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ત્રણેય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે હું દરેક પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને મળતો ઓછું કોઈપણ વ્યક્તિના પ્રચાર માટે જઈશ નહીં રાજકોટના દક્ષિણ બેઠકમાં ત્રણે ત્રણ ઉમેદવાર લેવા પટેલ સમાજના છે.

જે સારા ઉમેદવાર છે તેને મત આપીશ રમેશ ટીલાળા ના પ્રચાર માટે નરેશ પટેલને કહ્યું હતું કે, હું કોઈના પ્રચારમાં આ વખતે નહીં જવું. તો બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાડાએ મોટું નિવેદન આપ્યું હતું. આગામી દિવસોમાં ખોડલધામ માંથી રાજીનામું આપીશ અને તેમ તેમણે જણાવ્યું હતું

ચૂંટણી પ્રચારની વ્યવસ્થાને કારણે રાજીનામું નથી આપી શક્યો ટ્રસ્ટના નિયમ મુજબ ચૂંટણી લડનાર દ્રષ્ટિએ રાજીનામું આપવાનું હોય છે. દક્ષિણ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર શિવલાલ પદ ઉપરથી રાજીનામું આપી ચૂક્યા છે.

તેમને જણાવ્યું હતું કે, રમેશ ભાઈ ભાજપ ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને રાજકોટ દક્ષિણ બેઠક પર ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલે સિદ્ધિ અને સ્પષ્ટ વાત કરી છે કે, હું આ વખતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર કરવા જવાનો નથી.

તેમણે કહ્યું હતું કે મારા માટે બધા ઉમેદવાર સરખા છે. જે સારા ઉમેદવાર હશે તેને લોકો મત આપશે તેવું પણ નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. શિવલાલ પદ ઉપરથી રાજીનામું આપી ચૂક્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *