Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્ર માં આમ આદમી પાર્ટી કરશે શક્તિપ્રદર્શન, ભાજપ અને કોંગ્રેસની હાર નક્કી ! - GUJJUFAN

સૌરાષ્ટ્ર માં આમ આદમી પાર્ટી કરશે શક્તિપ્રદર્શન, ભાજપ અને કોંગ્રેસની હાર નક્કી !

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે. 11 મેથી બે દિવસ રાજકોટમાં રોકાણ કરશે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રોડ શૉ કરશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. ત્યારે ચૂંટણીને લઇને રાજકીય પક્ષોને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.

એક બાદ એક રાજકીય પાર્ટીઓ ગુજરાત ની મુલાકાતે આવી રહી છે. તેમાં પણ આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીને લઈને સક્રિય મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે ભરૂચ બાદ ફરી એક વાર કેટલી વાર ગુજરાતની મુલાકાતે આવશે.

આ વખતે તેઓ સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે સૌરાષ્ટ્ર તેઓ ચૂંટણી પ્રચાર કાર્ય શરૂ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે.

ચૂંટણી પ્રચાર માટે આ વખતે સૌરાષ્ટ્રમાં સભા ગજવશે 11મે થી તેવા બે દિવસ રાજકોટમાં રોકાણ કરશે. આ દરમ્યાન તેઓ રાજકોટથી ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરશે રાજકોટમાં રોડ-શો જાહેર સભા અને આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન યોજાય છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્ર પાસે આવશે. વાંચવાનું છે કે, ગુજરાત સ્થાપના દિવસ પર આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધન એલાન કર્યું છે.

ત્યારે આગામી ચૂંટણી જીતવા માટે અરવિંદ કેજરીવાલે કમર કસી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *