Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આપ નેતા દ્વારા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ના નિવેદનને પર રાજનીતિ થઇ તેજ.. - GUJJUFAN

આપ નેતા દ્વારા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ના નિવેદનને પર રાજનીતિ થઇ તેજ..

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભારે બહુમત સાથે વિજય થયો છે. ગાંધીનગર મનપાની 44 બેઠકમાંથી કુલ 41 બેઠકો પર ભાજપ બે બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નો વિજય થયો છે. મતદાન પહેલાં તમામ પક્ષો દ્વારા પ્રચાર માટે રેલી સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યા હતા. વખતે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પર હોવાથી ખૂબ જ ચર્ચાનો માહોલ બન્યો હતો.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં બહુમત સાથે 41 બેઠક પર વિજય મેળવ્યા બાદ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાર બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી

જે ક્રમમાં ફેસબુક પર ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટીના નેતા વિશાળ દવે દ્વારા એક પછી એક નિવેદન આપવામાં આવી રહ્યા હતા. જ્યારે પાટીલ નું આજ નું નિવેદન ભાજપને કોઇની જરૂર નથી

એકવાર આ અહંકારી ભાજપને ધૂળ ચાટતી કરી દો, વોટની તાકાતથી તેઓ પણ નિવેદન આપ્યું હતું. ગાંધીનગર મનપા ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે.

ભાજપે ગાંધીનગર ખાતે બહુમત સાથે વિજય મેળવ્યો છે, જ્યારે સોશિયલ મીડિયા પર સી.આર.પાટીલ નું નિવેદન દ્વારા ભાજપને કોઇની જરૂર નથી. તેના નિવેદન આપ્યા હોવાના વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

ગાંધીનગર મનપા ચૂંટણી સંદર્ભે સી.આર.પાટીલ દ્વારા અન્ય પક્ષો સાથે જોડતોડ ની રાજનીતિ કરવા મુદ્દે ભાજપ ને કોઈની જરૂર ન હોવાનું નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી ગ્રુપ પરથી તસવીરો શેર કરવામાં આવેલ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *