હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો, આ વિસ્તારમાં થશે..
બુધવારે રાત સુધી રાજ્યમાં વીજળીની ચમક સાથે ભીષણ વરસાદ હતો જેના કારણે ચેન્નાઈ, કાચીપુરમ, ચેગલપેટ, તિરુવલર અને વિલ્લમપુર માં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ બની હતી. ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા 10 અને 11 નવેમ્બર સૌથી ભારે દિવસો ગણવામાં આવી રહ્યા હતા. હકીકતમાં બંગાળની ખાડી માં લો પ્રેશરના વિસ્તારના વાવાઝોડામાં ફેરફારને કારણે આગલા બે દિવસ દરમ્યાન તમિલનાડુમાં વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા હતા.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બંગાળની ખાડી દક્ષિણી ભાગમાં બનેલા લો પ્રેશર વિસ્તારમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં વધી ગયું છે.
હવામાન વિભાગ ની જાણકારી અનુસાર ચક્રવાતી તોફાન આજે તમિલનાડુના તટ સુધી પહોંચી શકે છે.
શિયાળાની ઠંડીના ચમકારા દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે દરિયાકિનારે વાવાઝોડું થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગામી દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. અને દરિયામાંથી માછીમારોને પરત બોલાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ દરિયાકાંઠે એલર્ટ જારી કરી દીધું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!