રાજકારણમાં નવાજૂની થવાનાએંધાણ, ગુજરાત રાજકારણમાં ધરખમ ફેરફાર બાદ, આ દિગ્ગજ નેતા પ્રથમવાર આવશે ગુજરાતની મુલાકાતે

RSS ના સંગ ચાલક મોહનભાગવત ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેઓ બે દિવસ સુરતમાં રોકાણ કરવાના છે. ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફાર થયા બાદ તેઓની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે. ત્યારે સુરત શહેર ભાજપના આગેવાનો મોહન ભાગવતની મુલાકાત લે તેવું મનાઇ રહ્યું છે. મોહનભાગવત સુરતમાં પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠિમાં સંબોધન કરશે.

ગુજરાતની રાજકીય વ્યવસાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં થયેલા ફેરફાર બાદ ભાગવતની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.

રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને પગલે ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. એ મહત્વનું છે કે, ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.

સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની લઈને મુખ્યમંત્રી સુધી અફેર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલ મોહનભાગવત આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.

આ પહેલા મોહનભાગવત જાન્યુઆરીમાં પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન મોહન ભાગવતે સ્વામિનારાયણ ગુરુકુળ ની મુલાકાત લીધી હતી.

તેમજ સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. RSS ના વડા મોહન ભાગવત સુરતની મુલાકાતે, સુરતમાં બે દિવસ મોહનભાગવત રોકાણ કરશે તેઓ જાણવા મળી રહ્યું છે. પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠિમાં તેમનું સંબોધન કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *