ભાજપના સુપડા સાફ થયા બાદ, આ દિગ્ગજ નેતાને સોંપવામાં આવી મોટી જવાબદારી, પાટીદાર અને કોળી….
આગામી ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારથી તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના કેન્દ્રના OBC કમિટીમાં ગુજરાતના સંસદ જુગલજી ઠાકોર ને મોકલ્યા છે. ભાજપ નો ટાર્ગેટ રાખ્યો છે. સૌરાષ્ટ્રમાં મોટા ભાગની બેઠક પર કોળી આહીર અને પાટીદાર મતદારો નો દબદબો છે.
ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપ સુપડા સાફ થઈ ગયા હતા. ભાજપે કેન્દ્રના OBC કમિટીમાં ગુજરાતના સંસદ જુગલજી ઠાકોર ને મોકલ્યા છે. ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ભાજપ ના સુપડા સાફ થઈ ગયા હતા.
જેના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટું પગલું લેવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અત્યારથી તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 150 સીટો નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં પણ પાટીદારો વટ ન મળે તેવી ભાજપને લાગી રહ્યું છે. જેથી ભાજપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોળી મતદારો વર્ષોથી કોંગ્રેસ તરફ રહ્યા છે.
જ્યારે લેવા પટેલ ભાજપથી નારાજ છે. અને આટલા માટે જ ભાજપે જુગલજી ઠાકોર ને ઓબીસી કમિટીમાં મોકલ્યા છે. એક તરફ ઉત્તર ગુજરાતમાં પાટીદારો વોટ ન મળે એવી ભાજપને આશંકા છે.
કારણ કે, ભાજપના આંતરિક વિખવાદ હોવાથી કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જેથી ભાજપને ઉત્તર ગુજરાતમાં પાટીદાર વોટ ના મળે તો ઓબીસી અને જનરલ વોટ લેવા પડે તે માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સૌરાષ્ટ્રમાં ભાજપ ને સીટ મળે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!