Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોળી સમાજ બાદ હવે આહીર સમાજ પણ મેદાને, કહ્યું કે આ દિગ્ગજ નેતા અને હટાવવામાં આવશે તો.. - GUJJUFAN

કોળી સમાજ બાદ હવે આહીર સમાજ પણ મેદાને, કહ્યું કે આ દિગ્ગજ નેતા અને હટાવવામાં આવશે તો..

ગુજરાત ભાજપમાં અચાનક રાજકીય હલચલ થઇ છે. મંત્રીમંડળ શપથવિધિ યોજાવાની છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં કોળી સમાજ બાદ હવે રાજપૂત સમાજ પણ મેદાને આવ્યા છે. જેમાં જવાહર ચાવડા અને મંત્રી પડે હટાવવામાં આવશે તો તેઓએ વિરોધ કરવાની વાત કરી છે.

સમાજના આગેવાનો બેઠક કરી છે હાલમાં જવાહર ચાવડા મામલે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે. તો ગુજરાત આહીર સમાજ વિરોધ કરશે.

કુંવરજી બાવળિયાના ભત્રીજા જય બાવળીયા જસદણમાં કોળી સમાજની બોર્ડિંગ ખાતે કોળી સમાજ ની મીટીંગ બોલાવી છે. એ મહત્વનું છે કે, કુંવરજી બાવળિયાની કેબિનેટ મંત્રી પદની ખુરશી જોખમમાં છે.

તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાલમાં કોળી સમાજ અને પાટીદારો વચ્ચે ની પોસ્ટ સોશિઅલ મીડિયામાં વાયરલ થઈ છે. મંત્રી મંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળ તમામ મંત્રીઓ ના પડતા મૂકીને નવા સવાર ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની કવાયત શરૂ થતા નારાજગી અને અસંતોષ ઉભો થયો છે.

મંત્રી મંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળ ના તમામ મંત્રીઓને પડતાં મૂકીને નવા ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગે કવાયત શરૂ થતા નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ વાત દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચી ગઈ છે, હવે તમામ નિર્ણય પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં રહેશે તેઓ છેલ્લી કવાયત હાથ ધરશે, અને મંત્રીમંડળના મંત્રી ના નામ ની જાહેરાત કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *