મહેશ સવાણી બાદ ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાંથી આપશે રાજીનામું !

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ પાર્ટીઓમાં ગામડા પડવાનું શરૂ થઈ ગયું છે. અત્યારે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડયું છે. ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપનાર લોક ગાયક વિજય સુવાળા અને સમાજ સેવક મહેશ સવાણી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડયો છે.

વિજય સુવાળા અને મહેશ સવાણી પાર્ટી સાથે છેડો ફાડયો છે. આજરોજ આમ આદમી પાર્ટીને ઈશુદાન ગઢવી બાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે ખુલાસો કરશે મળતી

માહિતી અનુસાર પાર્ટીમાં આંતરિક વિખવાદ અને મુદ્દાઓ ને પગલે થયેલ નારાજ વીમા પાર્ટી છોડતા હોવાનુ ચર્ચામાં આવી પાર્ટીના કાર્યકર્તા માં ચાલી રહી છે.

ગઈકાલે ઈશુદાન ગઢવી પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં નથી. પરંતુ આમ આદમી પાર્ટી મારામાં રહેલી છે.

આ ઉપરાંત ઇશ્વરદાન ગઢવી એ એવું પણ કહ્યું હતું કે, આજ રોજ થનાર પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના વિરોધમાં ચાલી રહેલા અનેક મોટા ખુલાસા કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ નેતા આમ આદમી પાર્ટી છેડો ફાડી ગયા છે. તે આમ આદમી પાર્ટીમાં અસંતોષ હોવાનું કારણે નથી ગયા.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાનો દોર શરૂ થઈ ગયો છે. હવે આગામી સમયમાં જોવું રહ્યું કે, કેટલા દિગ્ગજ નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડી અન્ય પાર્ટી માં જોડાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *