નરેન્દ્ર મોદીને મળ્યા બાદ આજરોજ ભૂપેન્દ્ર પટેલ કરશે આ મોટું કામ, નારાજ આ દિગ્ગજ નેતાને..

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના રાજીનામા સાથે સાથે આખા મંત્રીમંડળ રાજીનામું આપ્યું હતું. વિજયભાઈ રૂપાણી રાજીનામું આપતાં સમગ્ર ગુજરાત રાજકારણમાં હલચલ થઇ હતી. તેઓના રાજીનામા બાદ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલે મુખ્યમંત્રી તરીકેની નિમણૂક કરવામાં આવી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓની બદલી ની યાદી આપી દેવાનું સૂત્રો દ્વારા માહિતી મળી હતી.

ભૂપેન્દ્ર પટેલ પોતાના પાસે વિભાગોમાં અધિકારીઓની બદલી નિયુક્ત કરશે.મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.

આ દરમિયાન તેઓને અધિકારીઓની બદલી ની યાદી આપી દેવાનો સુત્રો અનુસાર જાણવા મળ્યું છે. કે પટેલ પોતાની પાસે વિભાગોમાં અધિકારીઓની બદલી નિયુક્ત કરશે.

માત્ર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર આમાં અપવાદ રહેશે. એના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ને આ હવાલો મળી શકે છે.

તે સિવાય શિક્ષણ નાણાં કૃષિ મહેસુલ, આરોગ્ય, પંચાયત, નર્મદા અને પાણી પુરવઠા જેવા મહત્વના વિભાગો માં બદલી કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *