રાજકારણમાં પડઘમ / વિજય રૂપાણી બાદ હવે આ દિગ્ગજ નેતા નો વારો છે ! ચર્ચા એ પકડ્યો વેગ..
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની બુધવારે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત અને રાજનીતિક દ્રષ્ટિથી ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ગત બે મહિનામાં શિવરાજ ચૌહાણ ના દિલ્હી પ્રવાસને લઇને તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, બે મહિનામાં આ૫વા શિવરાજ દિલ્હી નો પ્રવાસ કરી ચૂક્યા છે.
આવતા અઠવાડિયે ફરી ચૌહાણ દિલ્હી જાય તેવી શક્યતા વર્તાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભાજપ તથા કોંગ્રેસ પોતાની સત્તાવાળા રાજ્યોમાં નેતૃત્વ પરિવર્તન કરી રહ્યા છે મને રહ્યું છે.
કે બંને દળો સત્તા વિરોધી વાતાવરણને પૂરું કરવા માં ફેરફાર કરી રહ્યા છે. ભાજપે હાલમાં ઉત્તરાખંડ ગુજરાત અને કર્ણાટકનાં નેતૃત્વ પરિવર્તન કર્યું છે.
તો કોંગ્રેસે પંજાબમાં સીએમ બદલ્યા છે, અને ભવિષ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરી રહ્યા છે. પોતાની સત્તાવાળા રાજયોમાં વ્યાપક સમીક્ષા કરાઇ રહી છે. જેમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ત્રિપુરા તથા હિમાચલ પ્રદેશ પણ સામેલ છે.મધ્યપ્રદેશમાં ઘણી અસર જોવા મળી રહી છે.
જેનો અંદાજો સીએમના દિલ્હી પ્રવાસ અને પાર્ટી તથા કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે ચૌહાણ જે.પી.નડ્ડા ને મળવા ગયા હતા.
અને આવતા અઠવાડિયે ગૃહમંત્રી અમિત શાહને મોતા શિવરાજ ફરી દિલ્હી જઈ શકે છે. ખંડાલા લોકસભા સીટ ને લઈને થનારી પેટાચૂંટણી ઘણી મહત્વની છે. હાલ તેની જાહેરાત થઇ નથી. પાર્ટી ભાવિ ફેરફાર થવાની શક્યતાઓમાં, આ પેટાચૂંટણીમાં નીતિઓની સાથે લઈને ચાલી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!