Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હાર્દિક પટેલના રાજીનામા બાદ ગોપાલ ઇટાલીયા એ આપ્યું મોટું નિવેદન, કહ્યું આપ માં.. - GUJJUFAN

હાર્દિક પટેલના રાજીનામા બાદ ગોપાલ ઇટાલીયા એ આપ્યું મોટું નિવેદન, કહ્યું આપ માં..

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે અંતે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જેને લઇને ગુજરાતના રાજકારણમાં ભારે અસર જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા અંગે પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.

તેમ-તેમ રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. એક તરફ નેતાઓ લોકોને દુર ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ નેતાઓના રિસામણા અને નારાજગી સામે આવી રહી છે.

ત્યારે આજે ગુજરાત રાજકારણમાં ભારે અસર જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે ગુજરાત માંથી રાજીનામું આપી દીધું છે, જેને લઇને સૌ કોઈ રાજકીય નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ અંગે ગોપાલ ઇટાલીયા એક ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હવે લડી શકે તેમ નથી. કોંગ્રેસ તૂટી ગઈ છે, અને આખો દેશ સહિત ગુજરાતમાંથી પણ કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે. ગુજરાતમાં આ વખતે પરિવર્તન નકકી છે.

આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય નેતાઓને પણ શરૂ થઇ ગયો છે. ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલે પોતાની પાર્ટી સાથે છેડો ફાડીને રાજીનામું આપી દીધું છે, ત્યારે રાજકારણ માં એકલ જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *