આપની મોટી જાહેરાત / ગોપાલ ઇટાલીયા ની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા

ગુજરાતમાં મહાનગર પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નવા જુસ્સા સાથે ચૂંટણીમાં દિવસ-રાત એક કરીને હોદ્દેદારો અને કાર્યકરોએ મહેનત કરી રહ્યા છે. ત્યારે આપ માં બધા પ્રદેશના નેતાઓ અને હોદ્દેદારોને જવાબદારી સોંપી દીધી છે. ઈશુદાન ગઢવી થી માંડીને ગોપાલ ઇટાલીયા અને મહેશ સવાણી સહિતના નેતાઓની કામગીરી સોંપવામાં આવી છે.

એવામાં ગોપાલ ઇટાલીયા મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં એવામાં આજે ઇશુદાન ગઢવી અને પ્રદેશ નેતા મહેશભાઈ સવાણી પણ હાજર રહ્યા હતા. ગાંધીનગરમાં કબજે કરવા માટે ની પાર્ટી ફુલ એક્શન મોડમાં આવી છે.

ત્રણ ઓક્ટોબરે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ગાંધીનગરમાં પણ કબજે કરવા માટે આમ આદમી પાર્ટીએ બોર્ડ માં આવી છે. ચૂંટણી માટે પ્રદેશ નેતાઓ અને 11 વોર્ડની 44 બેઠકો જીતવા અલગ અલગ વોર્ડ પ્રમાણે જવાબદારી આપવામાં આવી છે.

એ મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગર મનપાની ચૂંટણી માટે સૌપ્રથમ આમ આદમી પાર્ટી અને બાદમાં ભાજપ ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે.

ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણીને પોતાનો ઝંડો ગાળવા ફરી એકવાર સિનિયર પર ભરોસો મૂકીને મોટા નેતાઓને ગાંધીનગર મનપાની ચૂંટણી જીતાડવા માટે ઉતાર્યા છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા આમ આદમી પાર્ટીની નજર હવે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે.

ગુજરાતમાં ખાસ કરીને આપણી નજર સૌરાષ્ટ્ર અને સુરતમાં મતદારો પર છે. આમ કહી શકાય કારણ કે દિલ્હીમાં આપની સરકાર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *