કૃષિમંત્રી રાઘવજી પટેલ આવતીકાલે યોજશે મોટી બેઠક, આ ખેડૂત નેતાઓ રહેશે હાજર
કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ જામનગરની જિલ્લાની મુલાકાતે છે તેમની આ મુલાકાત દરમિયાન તેઓ 10/12/ 2021 શુક્રવારે રોજ સવારે 11:00 મોટી ખાવડી ના ખેડૂતોના પ્રશ્નો અંગે જી.એસ.એફ.સીના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ જામનગર ખાતે બેઠક યોજી છે ત્યારબાદ 11:30 થી 5 કલાક દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મુલાકાત કરશે.
અન્ય સમાચાર /
અમરેલી જામનગર, રાજકોટ, મોરબી, અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મગફળીની બજાર ટેકાના ભાવ માં ખરીદી થઇ રહી છે.
અમરેલી માર્કેટીંગ યાર્ડ ની વાત કરીએ તો અમરેલી ના બજાર ભાવ માં અને જીરૂનો ભાવ સારો જોવા મળી રહ્યો છે. અમરેલીમાં તલ નો ભાવ સૌથી ઊંચો 2300 જોવા મળી રહ્યો છે.
અને જીરૂનો ભાવ પણ રૂપિયા 3136 સુધી બોલી રહ્યા છે. આ ઉપરાંત અમરેલીના માર્કેટયાર્ડ મુજબ ઉચા કપાસના ભાવ જોવા મળી રહ્યા છે.
તેમજ ઘઉં, જીરું, તલ, ચણા, જુવાર, સોયાબીન, ચણા, તુવેર, અડદ રાજકોટના માર્કેટિંગ યાર્ડ માં ખૂબ ઓછા ભાવે જોવા મળી રહ્યા છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો રાજકોટ ના બજાર ભાવમાં બી, કાળા તલ અને જીરુના ભાવ સારા જોવા મળ્યા છે. રાજકોટમાં કાળા તલ નો ભાવ સૌથી ઊંચો પણ રૂપિયા 2675 સુધી બોલી રહ્યો હતો. જીરુ નો સૌથી ઊંચો ભાવ રૂપિયા મળે 3022 સુધી બોલાયા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!