અલ્પેશ ઠાકોરે કર્યો ફરી એકવાર હુંકાર, ભાજપને ગણાવી..
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કોઈ ગેરસમજ થઈ જશે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે કહ્યું હજુ પણ સરકાર ભરતી રદ કરશે. ગુજરાત મહામારીનો સમય પૂરો થતાં ભરતીઓ દોર શરૂ થયો છે. સરકાર દ્વારા અલગ અલગ વિભાગોમાં ભરતીની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ શિક્ષિત બેરોજગાર માટે ચિંતાનો વિષય છે.
સરકાર દ્વારા કરવામાં આવતા મોટા દાવાઓ વચ્ચે આજે પાલનપુરમાં 600 GRD જવાનો ની ભરતી માટે હજારોની ભીડ ભેગી થઈ છે.
પરંતુ કોઇ ગેરસમજમાં કારણે કોઇ વ્યવસ્થા થઇ હોવાનું લાગી રહ્યું છે. સરકારમાં વ્યવસ્થા સામે પગલાં લેશે જ્યારે કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે પણ કહ્યું હતું કે, લોકો થોડું ઓછું ભણેલા હોય ત્યારે સરકારી નોકરી માટે આ પ્રકારની ગેરસમજ પહેલાથી હોય છે.
ગેનીબેન ઠાકોરે નિવેદનમાં જણાવ્યું હતું કે, ગેની સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, ભૂતકાળમાં પણ પહેલા આવી ભરતીઓમાં ગેરરીતિઓ આચરવામાં આવી હતી.
ગેનીબેન એ વધુમાં કહ્યું હતું કે હજુ તો સરકાર 2022માં વોટ લેવા માટે આ સરકાર હજુ પણ ભરતી નહીં કરે. અને તમામ ભરતીઓમાં ગેરરીતિ કરશે અને હજુ પણ વોટ લેવા માટે તમામ ભરતીઓ કેન્સલ કરી નાખશે.
ગેનીબેન ત્યાં સુધી કહ્યું જો સરકાર હાથ ઉંચા કરી ને કહી દે કે, અમે વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળ ગયા છીએ, તો અમે ફેરળો ભેગો કરીને વ્યવસ્થા કરી આપવા તૈયાર છીએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!