અલ્પેશ ઠાકોરનો ભાજપ સામે હુંકાર, ઠાકોર સમાજના કાર્યક્રમમાં કર્યું મોટું એલાન…

ગાંધીનગરના ઉનાવા ગામમાં ઠાકોર સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો ગયો છે. આ પ્રસંગમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર નું કાર્ય કરતાં આગામી ચૂંટણી માટે સક્રિય હોવાના સંકેત સાથે બીજી કોઈ મહત્વની વાત કહી તે જાણો. ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામ વિસ્તારમાં ઠાકોર સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. તેઓ સ્પષ્ટ નિવેદન કરતા કહ્યું હતું કે આવનારા સમયમાં મજબૂતાઈથી રાજનીતિ કરીશ.

ગરીબ માટે અને લોકો માટે રાજનીતિ કરવાનો હુંકાર અલ્પેશ ઠાકોરે કર્યો હતો લોકો માટે રાજનીતિ કરવાનો હુંકાર અલ્પેશ ઠાકોરે કર્યો હતો. વર્ષ 2022 ની ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારે રાજકારણ સતત ગતિમાં છે. ત્યારે અલ્પેશ ઠાકોરે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, જે લોકો પ્રજાની સેવા કરી રહ્યા છે.

તે ચૂંટણીમાં સફળ થશે ત્યારે પાર્ટી તાકાતવાર અને પ્રજાની સેવા કરી રહ્યા હોય તેમના પર કળશ ઢોળશે. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, હું લોકો માટે કામ કરવા આવ્યો છું.

અત્યારના સમયમાં સરકારની યોજનાઓ તૈયાર થઇ છે. તેમાં અનેક યોજનાઓ કેટલાંક લોકો સુધી પહોંચી જ નથી. અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે અલ્પેશ ઠાકોર નહીં, પરંતુ પક્ષ નક્કી કરશે.

સાથે જ નમાલી રાજનીતિ નહીં કરું, રાજનીતિ કરનારાઓને વિકાસથી વંચિત લોકો માટે લડી રહ્યું હોવાનું નિવેદન અલ્પેશ ઠાકોરે આપ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *