અંબાલાલ પટેલે લીધો છેવટે નિર્ણય, જાણો શા માટે કહેવું પડ્યું એવું કે…
દર વખતની જેમ આ વખતે પણ આપણને અંબાલાલ પટેલ ની આગાહી જાણવાનો મોકો જરૂર મળ્યો, સાથે સાથે તેમણે આ વખતે પણ એક આગાહી કરી હતી. જો કે, તેમાંથી મોટાભાગની આગાહી તો સાચી જ પડી પણ એકાદ ખોટી પણ હોઈ શકે છતાં લોકોએ તેમને ઘણો પ્રેમ આપ્યો છે.
હવે અમે પણ આ વખતે પબ્લિક નું સાચે જ અભિપ્રાય લીધો કે ખરેખર ગુજરાતની પબ્લિક અંબાલાલ પટેલ વિશે શું વિચારી રહી છે, અને એમાં અંબાલાલ પટેલ ને તો જોરદાર પ્રોત્સાહન મળેલું.
હવામાન ચોમાસા ના હવામાન ખાતાના નિષ્ણાંત અંબાલાલ પટેલ ૨૮ જુલાઇથી 31 જુલાઈ સુધી સત્તાવાર વરસાદ પડશે તેવી માહિતી આપી છે આ દિવસોમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરી છે.
ખાસ કરીને અમરેલી, ભાવનગર , જૂનાગઢ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અંબાલાલ પટેલ ના કહેવા પ્રમાણે સંભવિત વિવિધ સ્થળોએ કેટલાક દિવસમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ આવશે.
ગુજરાતમાં જોઈએ તો વલસાડ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ હોય છે. પશ્ચિમી ભાગોમાં વરસાદ સારો હોવાની શક્યતા કરતા કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કરીને આપણે ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા જઈએ તો વરસાદનું 30 જુલાઈ પછી સાબરકાંઠા જેવા ભાગોમાં મકાઇ ડાંગર અને કપાસ જેવી ખેતી વધારે થાય અથવા હલકા ધાન્ય પણ થઈ શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!