અંબાલાલ પટેલ વરસાદ સાથે કરી વાવાઝોડાની આગાહી, આ વિસ્તારમાં થશે તેની ભારે અસર
હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની વરસાદ ની લઈને મોટી આગાહી કરી છે. સાથે ગુજરાતના દરિયાકાંઠે આ તારીખે ભારે વરસાદ છે. તેવી પણ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી 12 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે.
હવે ચોમાસુ પૂરા થવાના આરે છે ત્યારે અંબાલાલ પટેલ ની વરસાદ ની સંભાવના વ્યક્ત કરે છે. જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે.
જ્યારે આગામી બેથી પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. એ મહત્વનું છે કે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ કોઈ નથી..
હવામાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહત્વનું છે કે આજથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે.
ત્યારે વરસાદનું કારણે ખેલૈયાઓની રમઝટ માં કોઈ અડચણ થશે નહીં. મહત્વની વાત છે કે રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. તો સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદમાં પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ પણ થઈ હતી. અને પાકને ઘણું નુકસાન પણ થયું હતું. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
રાજ્યમાં હવે ઓક્ટોબરથી ચોમાસાની વિદાય થશે. મહત્વની વાત છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળ્યો નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!