અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની કરી મોટી આગાહી, આ વિસ્તારમાં થશે તેની અસર
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં એક તરફ બપોરના સમયે ગરમીથી ઉકળાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે. ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી થતા ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાઈ રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા ચિંતામાં વધારો થયો છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે જેની અસર નવેમ્બર અને ડિસેમ્બર માં જોવા મળી શકે છે.
તો રાજ્યમાં આવતી કાલે અને આજે કમોસમી વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશમાં પણ વાતાવરણ બદલાયું છે.
રવિવારે રાજ્યના સ્થિતિમાં ઉંચાણવાળા વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન બદલાયેલા સ્વરૂપને પગલે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે.
જો કે શનિવારે સવારે તડકો છે પરંતુ હવામાન વિભાગના અનુસાર શનિવારથી સોમવાર સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ કમોસમી વરસાદ પણ જોવા મળશે, અને બંગાળના અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!