અંબાલાલ પટેલ ની આગાહી / આ રાજ્યમાં આ તારીખે થશે વરસાદ..
ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થઇ ગયું છે. અને હવે ઠંડી ઋતુનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે. ગુજરાતની પાસે આવેલા દરિયા એટલે કે અરબ સાગરમાં હલચલ થઇ રહી છે. એક લો પ્રેશર સિસ્ટમ આવી છે. તેની અસરના ગુજરાત માં થવાની શક્યતા છે. કેટલાક મધ્યમાં એવા અહેવાલ છે કે વાવાઝોડાના સ્વરૂપ લઇ શકે છે.
આ ઉપરાંત વાવાજોડું સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા પર ત્રાટકી શકે છે. વરસાદ પણ થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે.
દરિયા માં આગળ વચ્ચે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તે પહેલા મજબૂત બની શકે છે. કારણ કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે
પરંતુ આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે, તેના વિશે હજુ કોઈ જાણ થઈ નથી. હવામાન વિભાગે એવી માહિતી આપી નથી કે અરબ સાગરમાં વાવાઝોડું સર્જાય છે.
હાલની સ્થિતિ પ્રમાણે એવી શક્યતા દર્શાવાઈ રહી છે કે, જ્યારે દેવભૂમિ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગ દ્વારા પણ દિવાળી પછી અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!