Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પાટીદાર સમાજને લઈને અમિત શાહે આપ્યું મોટું નિવેદન, કહ્યું કે.. - GUJJUFAN

પાટીદાર સમાજને લઈને અમિત શાહે આપ્યું મોટું નિવેદન, કહ્યું કે..

ઉમિયા ધામ મંદિર નો શિલાન્યાસ મહોત્સવ મા મને પણ એક ઈંટ મૂકવાનું મોકો મળ્યો તેવું અમિત શાહે જણાવ્યું હતું. અમિત શાહના હસ્તે આજે વિકાસના કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમને અમદાવાદ ખાતે ઉમિયા મંદિર સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમિત શાહે જાહેરમાં સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, મા ઉમિયા દામના શિલાન્યાસ પ્રસંગે મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે.

રાજ્યના વિકાસમાં પાટીદારોનું યોગદાન અનેરૂ છે. અમિત શાહને ઊંઝાના ઉમિયા ધામ આ અંગે વાત કરતાં કહ્યું કે, શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું આ ઉમિયા મંદિર વિશ્વ વિખ્યાત બન્યું છે.

અમિત શાહ અમદાવાદમાં આકાર લઈ રહેલા ઉમિયાધામ વિશે વાત કરતાં જણાવ્યું કે, ઉમિયાધામ માત્ર એક રૂપિયામાં રહી શકે તેવી વ્યવસ્થા કરાશે.

1500 કરોડના ખર્ચે બની રહેલુ ઉમિયાધામ દરેક સમાજ ના દીકરા દીકરી માટે લાભદાયક રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે, ઉમિયામાતા સંસ્થાનના નો હુ આભાર માનું છું કે આ પવિત્ર કામમાં જોડાવા મને મોકો આપ્યો.

અને મને નિમંત્રણ આપ્યું આજે આ પવિત્ર કામમાં ધામના શિલાન્યાસ માં મને પણ એક મૂકવાનું મોકો મળ્યો છે. અહીં એક વિશાલ મોડલ છે.

અનેક વર્ષોથી આ જગ્યા લીધા પછી અમદાવાદમાં કડવા પટેલ સમાજ નું એક કેન્દ્ર બને અને એ માટે પાટીદાર સમાજ જે સંકલ્પ લીધો છે, એ માટે હું સમાજને ખુબ શુભેચ્છા આપું છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *