નારાજ પૂર્વ શિક્ષણ મંત્રી એ જીતુ વાઘાણી ને ખાતું સોંપતા આપ્યું મોટું નિવેદન, જાણો..
સ્વર્ણિમ સંકુલમાં રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ચાર સંભાળતી વખતે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા પણ હાજર રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, જેટલો ઉત્સાહ જીતુ વાઘાણી ને છે, તેટલો જ ઉત્સાહ મને પણ છે. આ સાથે ભુપેન્દ્ર ચુડાસમાએ જીતુભાઈ વાઘાણી ને શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાતના મંત્રીમંડળના અસ્તિત્વ આવ્યા બાદ તમામ નવા મંત્રીઓને વિવિધ ખાતા ફાળવવામાં આવ્યા છે. જુના મંત્રીઓના સ્થાન હવે નવા મંત્રીઓને મૂકવામાં આવ્યા છે.
ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે જીતુ વાઘાણીએ આજથી જ સ્વર્ણિમ સંકુલ ખાતે સંભાળ્યો છે. ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની બીજી ચેમ્બર ફાળવવામાં આવી છે.
સ્વર્ણિમ સંકુલમાં 10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી છે. સરકારની ઇમેજ નવેસરથી ઉભી કરવા માટે સરકારે નવી રચના કરી છે. તેમના માટે મોટી જવાબદારી ભાર મૂકવામાં આવ્યો છે.
ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકાર મંત્રીઓની અગાઉ રહેલા મંત્રીઓના ચેમ્બર ફાળવવામાં આવ્યા છે. ભાજપે ગુજરાતમાં એક નવું પ્રયાસ હાથ ધર્યો છે.
જેમાં વિધાનસભાની ચૂંટણીમાં દોઢ વર્ષ પહેલા મુખ્યમંત્રી ને લઈને સમગ્ર મંત્રીમંડળ ને બદલી કરવામાં આવી છે. અને ભાજપના નવા નેતૃત્વ આગળ કરવાની રણનીતિ એક ભાગ માનવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી બાદ મંત્રી મંડળની તમામ જુના મંત્રીઓનો પત્તું કપાયું છે. આમ છતાં ભાજપે નવી મંત્રીમંડળ તમામ નવા ચહેરાને સ્થાન આપ્યું છે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!