નારાજ નીતિન પટેલે આપ્યુ મોટું નિવેદન, કહ્યું પાછળ રહી જવાની શક્યતા ચોક્કસ છે..
મારામારીના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે તેથી સરકાર દ્વારા શાળા અને કોલેજો પણ બંધ કરવામાં આવી રહ્યા છે. ધોરણ એક થી નવ વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ ના નિર્ણયને લઈને નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલના મતે વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં અભ્યાસ કરવાની તક મળવી જોઈએ.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની છ કરોડ 30 લાખની વસ્તીમાં એક કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે સરકારી શાળાઓ, ખાનગી શાળાઓ,
બીજી શિક્ષણ આપતી સંસ્થાઓ આ બધું આપણે ગણીએ તો 6 ગુજરાતી 1 ગુજરાતી વિદ્યાર્થી છે છઠ્ઠા ભાગની વસતિ એકદમ બધું બંધ કરી દેવું તે પણ યોગ્ય અને વાજબી નથી.
આ ઉપરાંત છઠ્ઠા ભાગની વસતિ એકદમ ખુલ્લા માં મૂકી દેવી એ પણ યોગ્ય નથી. એટલે નાના બાળકો ના વિદ્યાર્થીઓને પાંચ થી આઠ ધોરણ ભણતા વિદ્યાર્થી અને 9 થી 12 ધોરણ ભણતા વિદ્યાર્થીઓને કોલેજમાં ભણતા
વિદ્યાર્થી એમ જુદી જુદી વધુ ને આધારે અલગ-અલગ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મહામારી ના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે મોટા ઉંમરના વિદ્યાર્થીઓને કોલેજ અથવા શાળામાં અભ્યાસ કરવો જરૂરી છે.
ભૂતકાળ આપણે જ્યારે બધું ઓનલાઇન કર્યું ત્યારે ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્શન મળવા તે પ્રશ્ન હતો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જતા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!