ગુજરાતના નવા મુખ્યમંત્રી પદના આનંદીબહેનના ખાસ માણસ ની નિમણૂક, ભાજપે કરી આશ્ચર્યજનક જાહેરાત.

ગુજરાતમાં ભાજપે ગત પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યમંત્રી બનાવવાના નિર્ણય લીધો છે. શનિવારે મુખ્ય પદ્ધતિ વિજય રૂપાણી રાજીનામા પછી ભાજપ અને મુખ્યમંત્રી બનશે તેની અટકળો ચાલતી હતી. લગભગ 24 કલાકના સસ્પેન્સ પછી ભાજપે અંતે રૂપાણીના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલ ની પસંદગી કરી છે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતમાં સવા વર્ષ પછી એટલે કે 2022 ના નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને કારણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા હોવાની છાપ પડી છે.

આપેલા વિજય રૂપાણીના પછી કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે ભાજપના લાંબી ચર્ચા ચાલી હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલ નિરીક્ષકો એ અને પ્રહલાદ જોશીને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને મંતવ્ય લીધા હતા.

ભાજપના નેતાઓ આવતીકાલે સોમવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે સમય માંગી ને સરકાર રચવાનો દાવો કરે તેવી શક્યતા છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એ.સંતોષ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સહિત નેતા રાજ્યપાલ સમક્ષ દાવો કરવા માટે જશે એવો ભાજપના સૂત્રોનો દાવો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *