આંદોલન / અન્ના હજારે સરકારને આપી છે ચેતવણી કહ્યું કે, બાર ખૂલી શકે તો..
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે મંદિર ખોલવા માટે અપીલ કરી હતી. તેમણે સરકારને એવું પૂછ્યું છે કે, જો રાજ્યમાં બાર ખુલી શકે છે, તો મંદિર કે નહીં. એટલું જ નહીં અન્ના હજારે લોકોને આ મુદ્દે રસ્તા પર આવીને આંદોલન કરવા માટે પણ અપીલ કરી છે.
મહારાષ્ટ્રમાં મહામારીને કારણે રાજ્ય સરકારે ધાર્મિક સ્થળ ખોલવા માટે કોઈ મંજૂરી આપી નથી.
એવામાં અન્ના હજારે સરકારને જણાવ્યું હતું કે, જો સામાન્ય પ્રજા માટે મંદિર નહીં ખોલવામાં આવે તો તેઓ આંદોલન કરશે. અન્ના હજારેએ ને આમાં એવા સમયે યાદ આવી કે,
જ્યારે એક દિવસ પહેલા જ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને ત્રીજી વહુ ને ધ્યાને લઇને મહારાષ્ટ્ર સરકારને પત્ર લખી દહીહાંડી અને ગણેશ ઉત્સવ જેવા આયોજન પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપી છે.
મહારાષ્ટ્રના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી રાજેશ કૃષ્ણે કહ્યું કે, દરરોજ વધી રહેલા મહામારી ના કેસ છેલ્લા એક મહિનાથી નિયંત્રણમાં આવ્યા છે,
પણ મહારાષ્ટ્રના કેટલા જિલ્લાઓ એવા છે કે, જેમાં સંક્રમણના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આગામી તહેવારો દરમિયાન સાર્વજનિક કાર્યક્રમ તથા લોકોને એકઠા થવા પર રાજ્ય સરકાર પ્રતિબંધ મુકી દે. આ પ્રતિબંધ માં ગણેશ ઉત્સવ અને દહીં-હાંડી જેવા તહેવાર પણ સમાવેશ થાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!