નારાજ નીતિન પટેલે મુખ્યમંત્રી પદ ને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું કે..

પીએમ મોદી હંમેશા સૌને ચોંકાવી દેવા માટે પ્રખ્યાત છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત કરી હતી. આ સાથે નીતિન પટેલ ફરી એકવાર નિરાશા સાંપડી હતી. સતત ત્રીજીવાર નીતિન પટેલ મુખ્યમંત્રી પરથી પત્તું કપાયું હતું. પાટીદાર સીએમ લાવવાની પાટીદારોની મનષા તો પૂરી થઈ પણ નીતિનભાઈ નસીબે આ વખતે પણ તેમનો સાથ ન આપ્યો હતો.

મોરબીના કાર્યક્રમમાં નીતિન પટેલે રમુજી વાતો કરી હતી આ કહેવતને યાદ કરતાં કહ્યું હતું કે હું હવે નાથાલાલ માંથી નાથિયો બની ગયો.

મોરબીમાં ખોખરા હનુમાન ધામ ના કાર્યક્રમમાં નીતિન પટેલ પહોંચ્યા તથા કાર્યક્રમને સંબોધન વખતે નીતિન પટેલ નિવેદન આપ્યું હતું કહ્યું હતું કે, આજે ડેપ્યુટી સીએમ ન હોતો નથી છતાં મને બોલાવ્યો હતો મને આનંદ થયો.

20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સરકારી અધિકારીઓના ઇશારે ચાલતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ નીતિન પટેલે વળતો જવાબ આપ્યો હતો નીતિન પટેલે કહ્યું હતું કે, સરકારી અધિકારીઓને પૂછીને ચાલે તેવી બહાર લોકો ખોટી વાતો કરે છે.

સરકારી અધિકારીઓ કહે એમ ન ચાલી શકે. અધિકારીઓ કહે એમ તો ક્યારે કામ નથી કર્યુ હંમેશા કોઈપણ યોજના હોય તો તે ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય તો લોકોને પૂછી પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે છે.

મોરબીના કાર્યક્રમમાં નીતિન પટેલે રમુજી વાતો કરી હતી આ કહેવતને યાદ કરતાં કહ્યું હતું કે હું હવે નાથાલાલ માંથી નાથિયો બની ગયો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *