મહામારી ના કેસ વધતા, નીતિન પટેલ લીધો આ મોટો નિર્ણય, જાણો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની સમીક્ષા કરવા આવી પહોંચ્યા હતા. કેન્સર હોસ્પિટલ ની નવી ઈમારત અને 1200 બેડ હોસ્પિટલની તેઓએ મુલાકાત લીધી હતી, ત્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી જાહેરાત કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વ સ્તરની સુવિધાઓ સાથે સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા કેન્સર હોસ્પિટલમાં ગોઠવાશે. દેશની સરકારી હોસ્પિટલો પૈકી સિવિલ હોસ્પિટલ ભારતની પહેલી હોસ્પિટલ બની છે.

આગામી સમયમાં ગુજરાત કેન્સરની સારવાર માટે નું હબ બનશે. વધુમાં કેરળમાં વધી રહેલા કેસ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે કોર ગ્રુપમાં ચર્ચા કરવામાં આવી છે. કેરળ ની જન સંખ્યા બહુ વધારે છે.

કાલે ત્યાં 30 હજાર કરતાં વધારે મહામારી ના દર્દીઓ આવ્યા છે. આરોગ્ય કમિશનર અને આરોગ્ય સચિવ અને સૂચનાઓ આપવામાં આવી છે. કેરળ અને મહારાષ્ટ્ર જ્યાં વધુ કેસ છે.

ત્યાંથી આવતા લોકોના ટેસ્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કેરલમાં વેક્સિન વધુ થયું હોવા છતાં પણ ત્યાં વધુ કેસ આવ્યા છે.ગુજરાતમાં 4.50 કરોડ કરતાં વધારે લોકોને વ્યક્તિને આપવામાં આવી છે.

બે વેક્સિન પછી પણ કેરળમાં દર્દીઓ આવી રહ્યા છે. ગુજરાતમાં ત્રીજી વેવને લઈ તૈયારી કરવામાં આવી છે. દરરોજ 5 થી 6 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

બીજા ડોઝનો પણ વ્યક્તિનું કામ ચાલી રહ્યું છે. રજાઓ પણ ઓછી કરી દેવામાં આવી છે. સ્કુલમાં અને કોલેજમાં વ્યક્તિને આપવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *