ચૂંટણી પહેલા આ દિગ્ગજ નેતા ભાજપ છોડવાની તૈયારીમાં, PM મોદી અને અમિત શાહની ચિંતામાં વધારો

ઉતરાખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભગવાન પૂર્વ બેઠકના ભાજપના નેતા પક્ષને કરી રહ્યા છે અલવિદા. પીએમ મોદી અને અમિત જાનુ ટેન્શન વધ્યું છે ત્યારે એવી પણ સતત ચર્ચા થઈ રહી છે કે, કયા ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. હવે પક્ષ પરદાના આ રાજકારણ માં બહુજન સમાજ પાર્ટીનું નામ પણ હેડલાઇન્સ માં આવી રહ્યું છે.

જેને કારણે ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. હરિદ્વાર જિલ્લાની ભગવાનપુર વિધાનસભામાં ફરી એકવાર મોટા નેતાઓ ના નામ સાથે પક્ષ પલટા ની રાજનીતિ ની ચર્ચા ચાલી રહી છે.

ચૂંટણી પહેલાં ફરી એકવાર થઇ રહેલા ગડબડ માં જોવા ચર્ચામાં થોડું પણ સત્ય હોય તો અહીં ભાજપને મોટો ઝટકો લાગી શકે છે.

ભાજપથી નારાજ થયેલા નેતાઓ પાર્ટી છોડી શકે છે તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે. ભગવાનપુર વિધાનસભા ની વાત કરીએ તો ભાજપ નેતા સુબોધ રાકેશ ને લઈને રાજકીય વર્તુળો ના એવા અહેવાલો છે કે, તેઓ હાથી પર સવાર થઈ શકે છે.

જો આ ચર્ચા સાચી પડશે તો ભગવાન પૂરમાં ભાજપને મોટો ઝટકો મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુબોધ ભાજપથી નારાજ છે જેથી આ ચર્ચા એ જોર પકડ્યું છે.

વર્ષ 2015માં ભગવાનપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન સુબોધ રાકેશ કોંગ્રેસ પાર્ટીમાં હતા. પરંતુ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળવાને કારણે તેઓ ભાજપમાં જોડાયા હતા,

2017 વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલા ચૂંટણી લડયા હતા. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને સુબોધ ની ભાભી મમતા રાકેશ જીતી ગયા હતા.

2015માં તેમના મૃત્યુ પછી તેમના વારસાને લઈને પરિવારમાં સંઘર્ષ થયો હતો એક તરફ તેમના પત્ની રાજનીતિના મેદાનમાં આવી તો, બીજી તરફ તેમના ભાઈ સુબોધ પણ આવ્યા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *