2022 વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના આ દિગ્ગજ નેતા ને બિહાર માં મહત્વની જવાબદારી સોપાઈ, જાણો.
ભાજપના દિગ્ગજ નેતા એવા ભીખાભાઈ દલસાણીયાની નવી જવાબદારી સોંપવામાં આવી છે. બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવ્યા છે. બિહારમાં આ મહત્વની જવાબદારી ગુજરાતના નેતાને સોંપવામાં આવી છે. ભાજપ અને RSS સાથે જોડાયેલા ગુજરાતના મોટા નેતા ભીખુભાઈ દલસાણીયા અને બિહારમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.
ભીખુભાઈ દલસાણીયા ને બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી બનાવ્યા છે.ભીખુભાઈ દલસાણીયા અનેક વર્ષો સુધી ગુજરાત ભાજપ ની જવાબદારી સંભાળે છે.
ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી તરીકે આશરે 10 વર્ષ સુધી ભીખુભાઈ દલસાણીયા કાર્યરત રહ્યા છે. તાજેતરમાં જ ભાજપના નેતા રત્નાકર ની સંગઠન મંત્રી તરીકે નિમણૂક થઇ હતી.
ત્યારે ભીખુભાઈ દલસાણીયા ને નવી જવાબદારી સોપવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કવાયત હાથ ધરવામાં આવી ચૂકી છે.
ભાજપ દ્વારા ગુજરાતના સંગઠનના મંત્રી તરીકે રચનાકારની નિયુક્તિ કરવામાં આવી છે. રત્નાકર અગાઉ બિહાર ભાજપના સંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષત્રિય સંગઠન ની પણ જવાબદારી નિભાવી ચુક્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!