વિધાનસભાની ચૂંટણી પહેલા, ખોડલધામ ખાતે નરેશ પટેલે કર્યો હુંકાર, પાટીદારો આવશે એક મંચ પર..

રાજ્યમાં પાટીદારોનું વર્ચસ્વ પહેલા થી જ રહયું છે. ત્યારે આગામી 2022ની ચૂંટણી આવી રહી છે. તે પહેલા ફરી એકવાર પાટીદારોએ ભેગા થઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને પગલે આગામી જાન્યુઆરી મહિનામાં 2022માં ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ યોજવામાં આવનાર છે. કાગવડ લેવા પાટીદાર માટે એક આસ્થાનું કેન્દ્ર મનાય છે.

ત્યારે ફરી એક વખત રાજ્યના તમામ પાટીદાર વ્યક્તિ પર લાવવાનો ભવ્યથી અતિ ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યું છે.  ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા અને પાંચ વર્ષ પૂર્ણ થવાનું શાનદાર ઉજવણી માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.

જેને લઇને આગામી સમય એટલે, જાન્યુઆરી મહિનામાં ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ યોજાવાનો છે. અને ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી 2022ની ચૂંટણી યોજાવાની છે.

તેમાં તમામ પાર્ટીઓ પોતાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે તેને લઇને પાટીદાર મહાકુંભ રાજ્ય માં લાખો પાટીદારોને એકત્ર કરવાનું આયોજન અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ મહાકુંભમાં પાટીદારોની એક મંચ પર લાવવા ખોડલધામના ચેરમેન અલગ-અલગ જિલ્લાના પ્રવાહ શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ તમને ચેરમેન આ યાત્રા રાજકીય રીતે સૂચક અને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

ત્યારે હવે નરેશ પટેલ સૌરાષ્ટ્ર લેવા પટેલ એકત્ર કરવા જઈ રહ્યા છે. ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ યોજાવાનો છે. જેમાં લાખોની સંખ્યામાં પાટીદારો એકત્ર થવાના છે. આ મહાકુંભ ની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *