નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો શરૂ, આ નારાજ નેતાઓને આપવામાં આવશે ઉચ્ચપદ, જાણો.

ગુજરાત વિધાનસભાના બે દિવસમાં સત્ર માટે તમામ ગોઠવણ થઈ ગઈ છે. અને કોંગ્રેસ દ્વારા પર સરકારને ભીંસમાં લેવા એવામાં આવ્યા છે. ત્યારે નવી સરકાર નવા મંત્રીઓ સાથે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સિનિયર પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રથમ હરોળમાં સ્થાન આપીને મદદમાં રાખશે.

આમાં જીવોને મુખ્યમંત્રી અને મંત્રી ઓ ની પડખે ની પ્રથમ લાઈનમાં સ્થાન આપી તેઓનું સન્માન જળવાઇ રહે તે વાતનું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત સરકારે ભાજપે આખી સરકાર વિખેરી નાખી છે.

જૂની સરકાર અને સિનિયર મંત્રીઓ ના પછી લેવામાં આવ્યા છે. પરંતુ તેમની પ્રતિષ્ઠા જાળવી રાખવામાં આવી છે.

ખાસ કરીને વિધાનસભાની બેઠક વ્યવસ્થા પૂર્વ મુખ્યમંત્રી સહિતના સિનિયર મંત્રીઓને પાછળની હરોળમાં સ્થાન આપી અપમાનજનક સ્થિતિમાં મુકાવું ના પાડે અને તેમનું માન-સન્માન જળવાય તે માટે વિધાનસભામાં નવી સરકારની પડખે પ્રથમ હરોળમાં બેસાડવામાં આવશે.

ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓને ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાકીના પૂર્વ મંત્રી અને તો પાછળ ની લાઈનમાં જ બેસવું પડશે.

આમ ચૂંટણીઓ અગાઉ વાતાવરણ મેનેજ કરવા ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનું દ્રશ્ય ઉપસી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *