ખેડૂતોના પાક નુકસાન અંગે ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક, લેવાયો આ મોટો નિર્ણય
ચોમાસાના અંતિમ દિવસોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં ચારેકોર પાણી પાણી થઇ ગયું હતું. ભારે વરસાદના પગલે રાજકોટ, જામનગર, પોરબંદર, અને જુનાગઢ જિલ્લામાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવે રાજ્ય સરકાર અતિવૃષ્ટિમાં થયેલા નુકશાનના પગલે ખેડૂતોને સહાય કરવા ઇચ્છુક છે.
માનવામાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહમાં સરકાર અતિવૃષ્ટિને લઈને રાહત પેકેજ જાહેર કરશે. હાલ રાજ્ય સરકારે અતિવૃષ્ટિ સર્વેમાં નવા તાલુકાઓનો સમાવેશ કર્યો છે.
જિલ્લાના 20 તાલુકાનું અતિવૃષ્ટિ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિ સહાય માટે સર્વે કમિટી ની રચના કરી દીધી છે.
આ વર્ષે ગુજરાતમાં કુદરતી આપત્તિઓ ખેડૂતોને નુકસાન પહોંચાડયું છે. અગાઉ પણ વાવાઝોડાએ દરિયાકાંઠે ના વિસ્તારમાં ભારે વિનાશ કર્યો હતો.
જેના કારણે માછીમારોને ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું કે, રાજ્ય સરકાર ખાસ રાહત પેકેજ જાહેર કર્યું હતું. રાહત પેકેજને લઈને વધુ પાણી સરકારના પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી સરકાર સામે મોરચો માંડયો હતો.
ચોમાસાના અંતિમ દિવસોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને કારણે અનેક જિલ્લાઓમાં પાકને નુકસાન થઈ રહ્યું છે. આ માટે આગામી દિવસોમાં સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે, તે માટે સર્વે કરવાનું શરૂ કરવામાં આવી દીધો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!