રાશનકાર્ડ ધારકો માટે સરકારે કરી મોટી જાહેરાત, લાભાર્થીઓમાં ખુશીની લહેર

જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો તમારા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર અંત્યોદય રાશનકાર્ડ ધરાવનારને ખુશ ખબર આપવામાં આવી રહી છે. સરકારને નિર્ણય લીધો છે કે અત્યારે કાર્ડ ધારકોને મફત સારવાર માટે આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે. ખરેખર સરકારે નિર્ણય લીધો છે કે અંત્યોદય કાળ ધરાવતા લોકોને મફત સારવાર માટે આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે.

આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સરકાર દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે સામુદાયક આરોગ્ય કેન્દ્ર પર વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ધરાવતા તમામ પરિવારોના આયુષ્યમાન કાર્ડ બનાવવાનું લક્ષ્ય છે.

આ ઉપરાંત સરકારે જન સુવિધા કેન્દ્રમાં પણ આ સુવિધા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. રેશનકાર્ડ બતાવીને અહીં પણ આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરી શકાય છે. તમને જણાવી દઈએ કે યુપીની યોગી સરકારે તમામ અંત્યોદય કાર્ડ ધારકોની આયુષ્યમાન કાર્ડ બનાવવાનું આદેશ આપ્યો છે.

રાશનકાર્ડ બતાવીને અહીં પણ આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરી શકાય છે. તમને જણાવી દઈએ કે યુપી ની યોગી સરકાર તમામ અંત્યોદય કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ બનાવવાનું આદેશ આપ્યો છે. આ ઝુંબેશ 20 જુલાઈ સુધી જિલ્લા કક્ષાએ ચલાવવામાં આવશે.

અત્યારે કાર્ડ ધારકોને મફત સારવાર માટે આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે. આ અંતર્ગત તમામ કાળ ધારકો પાસે આયુષ્યમાન કાર્ડ હશે આવા કાર્ડ ધારકો 20 જુલાઈ સુધીમાં તેમની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

પાત્ર અને લાભાર્થી જાહેર સેવા કેન્દ્ર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન પેનલ સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલની મુલાકાત ને લઇ તેમના અંત્યોદય રાશનકાર્ડ બનાવીને તેમના પરિવારનું આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *