Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપમાં મોટા ફેરફાર / વજુભાઈ વાળાના નજીકના ગણાતા આ દિગ્ગજ નું પત્તું કપાયું.. - GUJJUFAN

ભાજપમાં મોટા ફેરફાર / વજુભાઈ વાળાના નજીકના ગણાતા આ દિગ્ગજ નું પત્તું કપાયું..

ભાજપના ચાણક્ય ગણાતા સિનિયર નેતા ની એન્ટ્રી કરવામાં આવશે. કશ્યપ શુક્લ અને કર્મચારી યુનિયન કર્મચારી પરિષદના પ્રમુખ બનાવવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. વજુભાઈ વાળાના સૌથી નજીકના સાથી ગણાતા જયેન્દ્રભાઈ મહેતાને પ્રમુખ પદ છોડશે. ભાજપમાં થોડા સમયથી ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે.

ત્યારે વજુભાઈ વાળાના સૌથી નજીક ગણાતા જયેન્દ્ર મેતા ને પ્રમુખ પદ છોડવું પડશે. તેના સ્થાને કશ્યપ શુક્લ અને ફરી પ્રમુખ પદ આપવામાં આવશે.

મનપાના કર્મચારીઓનું વર્ષોજૂના કર્મચારી પરિષદ યુનિયનના પ્રમુખ કશ્યપ ભાઈ શુક્લ અને ફરી ભગવો લહેરાવવા નિર્ણય લેવાય નું કર્મચારી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારી પરિષદમાં ઘણા વર્ષો પછી કોઈ રાજકીય અગ્રણી યુનિયનના પ્રમુખ બનશે. વર્ષો અગાઉ સ્વ. અભય ભાઈ ભારદ્વાજ આ જવાબદારી સંભાળતા હતા.

ત્યારબાદ મનપાના તાત્કાલિક અધિકારી જયેન્દ્ર મહેતા અને રાજકોટ ભાજપના અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ છે. તેઓના સાથી છે, આજ સુધી જયેન્દ્રભાઈ મહેતા કર્મચારી પરિષદનું પદ સંભાળી રહ્યા હતા.

હવે તેઓને આ જવાબદારી માંથી મુક્તિ આપી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કશ્યપ ભાઈ શુક્લ અને કર્મચારી પરિષદના પ્રમુખ બનાવવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *