આ સમાજને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસે લીધા મોટા નિર્ણય, રાજકારણમાં હલચલ
કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ પ્રદર્શન બાદ સરકાર એક્ટિવ ભાજપના સાંસદો ધારાસભ્યો અને મંત્રીઓ વલસાડ જશે. ગુજરાતમાં તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ પ્રદર્શન બાદ સરકારે થઈ છે. આ મામલે ભાજપના આદિવાસી નેતાઓ વલસાડ જશે. ભાજપના સાંસદો ધારાસભ્યો અને મંત્રીઓને જશે.
આ યોજનાને રાજ્ય સરકારનો પક્ષ લોકો સમક્ષ એક જેમાં કનુ દેસાઈ, જીતુ ચૌધરી અને કે.સી.પટેલ હાજર રહેશે. કોંગ્રેસની રિવર લિંક નો વિરોધ કરીને મત કબજે કરવા માટે કવાયત કરવામાં આવી છે.
નોંધનીય છે કે આગામી સમયની અંદર રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બનાવવા જઇ રહી છે. ત્યારે એ પહેલા આદિવાસી વોટિંગ કે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
આદિવાસી વિસ્તાર ની સીટો માટે ભાજપ-કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. જેમાં કોંગ્રેસ રિવર લિંક નો વિરોધ કરીને મત કબજે કરવા માટે કવાયત હાથ ધરી છે.
તો બીજી બાજુ ભાજપ લોકોને ફાયદો સમજાવી આદિવાસી બેઠકો કબજે કરવાની કવાયત હાથ ધરી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરના વિવિધ ખેડૂતો દ્વારા વિજયની માંગને લઈને રેલી યોજી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાજેતરમાં જ બે દિવસ અગાઉ ગાંધીનગરમાં વિવિધ ખેડૂતો દ્વારા વીજળીની માંગને લઈને રેલી યોજાઇ રહી છે.
છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોને ખેતી માટે આઠ કલાક વીજળીની માંગ અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય કિશાન સંઘની આગેવાની માં ખેતીની વિવિધ પડતર માંગણીઓને લઇને ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!