Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોટા સમાચાર / શિક્ષણ વિભાગે કરી મોટી જાહેરાત, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ.. - GUJJUFAN

મોટા સમાચાર / શિક્ષણ વિભાગે કરી મોટી જાહેરાત, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ..

નવા વર્ષની શરૂઆતમાં જ મારામારીના કેસમાં ખૂબ જ વધારો થયો છે રાજ્યમાં પ્રતિ 10 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. મહામારી ના કેસમાં વધારાને કારણે હાલ ધોરણ એક થી નવ ને બંધ કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે મોટા ભાગના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવતા હોવાને

કારણે 9 થી 12 ધોરણ શિક્ષણ પદ્ધતિમાં એક વર્ષ માટે ફેરફાર કરવાનો રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 11 સાયન્સ ની બીજી પરીક્ષા માટે નું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. એના માથાના વિદ્યાર્થીઓને સરળતા રહે એટલા માટે હેતુલક્ષી પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આ પ્રકરણમાં કેટલો ગુણભાર રહેશે, તે બાબતની માહિતી બહાર પાડવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે પ્રશ્નપત્ર ની અંદર 50 ગુના પ્રશ્ન પુછવામાં આવશે.

50 માંથી 15 પ્રશ્નો પૂછવા માટે હેતુલક્ષી પ્રશ્નો હશે આ ઉપરાંત હતી. ટૂંકા એવા ચાર પ્રશ્ન પુછવામાં આવશે આ ઉપરાંત નવ ગુણ આ ત્રણ કૃષ્ણ લાંબા જવાબ આપવામાં પુછવામાં આવશે.

અને પાંચમું ના અન્ય એક પ્રશ્ન વિસ્તૃત જવાબ વાળા આવશે આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના વિષયો ના 14 ફોર્મેટ જાહેર કરવામાં આવ્યા છે.

14 ફોર્મેટમાં તાજેતરમાં લેવાયેલા 30% હેતુલક્ષી પ્રશ્નોના લેવા તૈયાર કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *