મોટા સમાચાર / દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લીધા મોટા નિર્ણય, જાણો.

કેજરીવાલ સરકારે નવા મહામારી ના કેસને લઈને એલર્ટ જારી કર્યું છે દિલ્હીમાં મહામારી ના કેસમાં વધારો થયો છે. યેલો અલેટ બાદ 50 ટકા સ્ટાફની દિલ્હી બોલાવવામાં આવશે. નવી મહામારીને ધ્યાનમાં લઈને દિલ્હી સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં એક પ્રતિબંધ મુકવામાં આવશે. દિલ્હીની કેજરીવાલ સરકારે જૂલાઈ 2021 કોરોના ની ત્રીજી લહેર પહોંચી વળવા માટે જીઆરએપી તૈયાર કરી છે.

દિલ્હીમાં શાળાઓ, સિનેમાઘર અને જીમ બંધ થઈ શકે છે. શોપિંગ કોમ્પ્લેક્ષ અને મોલમાં દુકાનો જીવનધોરણ ખુલશે દેશભરમાં મહામારીની બીજી લહેર પછી દિલ્હી સરકારે જૂલાઈ 2021માં મહામારી ના ત્રીજા મોજા સામે કરવા માટે એક્શન પ્લાન પસાર કર્યો છે.

દિલ્હીમાં અને ગીત ગતિવિધિઓ શરૂ રહેશે દિલ્હીની સરકારી ઓફિસમાં એ ગ્રેડના અધિકારીઓને સો ટકા સ્ટાફ આવો પડશે.

બાકી 50 ટકા સ્ટાફ બોલાવવામાં આવશે 50 ટકા સ્ટાફ ખાનગી ઓફિસમાં રહેશે. તો સવારે 10 થી સાંજે 8:00 સુધી ઓડ ઇવન ધોરણે દુકાનો ખોલવામાં આવશે, જાહેર ઉદ્યાનો ખુલશે હોટલો ખુલશે.

જ્યારે સિનેમાઘરો થિયેટરો જિમ અને એન્ટરટેનમેન્ટ પાર્ક બંધ રહેશે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક મહત્વની બેઠક બોલાવી હતી, અને ત્યારબાદ આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

આ મહત્વની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેટલીક મહત્વની વાત પર ચર્ચા થઇ છે, અને ત્યાર બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટા નિર્ણયો લીધા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *