મોટા સમાચાર / નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને ખોડલધામ ની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય..
કન્વીનર ની મહત્વની બેઠકમાં એક સર્વે કરવામાં આવ્યો છે નરેશ પટેલ રાજકારણમાં આવવું જોઈએ તેવા સુર બંધબારણે મળેલી બેઠકમાં વ્યક્ત થયો હતો. પ્રશાંત કિશોરની કોંગ્રેસના એન્ટ્રી રોક લાગતાં ગુજરાતમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે નરેશ પટેલ પણ હવે રાજનીતિમાં એન્ટ્રી નહીં કરે પરંતુ નરેશ પટેલ ની રાજધાની એન્ટ્રી ટૂંક સમયમાં થશે. કારણ કે, નરેશ પટેલ ટૂંક સમયમાં જોડાવાના સંકેત આપ્યા છે.
ખોડલધામમાં બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. આજરોજ કાગવડ ખોડલધામ ખાતે જુદાજુદા ત્રણ ટેસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે યોજાયેલ બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલ અનેક બાબતો અંગે વાતચીત કરી હતી. પ્રશાંત કિશોર થી લઇ પોતાના સક્રિય રાજકારણમાં ચાલી રહેલા તમામ સર્વે સહિત મુદ્દા પર વાતચીત કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં ઓરસ પટેલે જણાવ્યું હતું કે આજરોજ યોજાયેલી જુદી-જુદી ટ્રસ્ટ બેઠકમાં અમે પણ પ્રકારની રાજકીય ચર્ચાઓ કરી નથી, કન્વીનરોની જે બેઠક મળી છે.
તેમાં માત્ર અને માત્ર સંગઠન લક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવી છે. નરેશ પટેલ રાજ્ય પ્રદેશની અટકળો વચ્ચે કરવાની મહત્ત્વની બેઠકમાં આર્થિક સર્વે કરવામાં આવ્યો છે.
જેમાં સુરે કન્વીનર સમૂહ રાજકીય પ્રવેશ કરો તે એવું કહેવાનું માહિતી સામે આવી છે. આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા ના કન્વીનર ની બેઠક બોલાવશે, અને બંધને મળેલી બેઠકમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાય તેવા આશાવાદ સૌ કોઈ કન્વીનરે વ્યક્ત કર્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!