Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોટા સમાચાર / શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી આ મોટી જાહેરાત, જાણો - GUJJUFAN

મોટા સમાચાર / શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી આ મોટી જાહેરાત, જાણો

ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે વિદ્યાસહાયકોને 300 જેટલી જગ્યા પર ટૂંક સમયમાં ભરતી કરાશે આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી મહત્વની જાહેરાત કરી છે તેમણે જણાવ્યું હતું કે ધોરણ ૧ થી ૫ માં તેરસો વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા શરૂ થશે ધોરણ 6 થી 8 માં બે હજાર વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ થશે

વિદ્યાસહાયકોની ભરતી નું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું કે તેમને ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ ની શરૂઆત જાહેર કરી છે

તેમને કહ્યું કે વડનગર અમરેલી મોરબીમાં ડિપ્લોમા કમ્યુનિકેશનનો કોસ શરૂ કરાશે કન્યા માટે પોલીટીકસ કોલેજોમાં પણ ડિપ્લોમા અભ્યાસ શરૂ કરવામાં આવશે પ્રધાનમંત્રી ડિજિટલ ભારતના સપનાને સાકાર કરાશે.

અન્ય સમાચાર /

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યો સાથે બેઠક કરી સાત રાજ્યોમાં ઓક્સિજનનો પૂરવઠો સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યો.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મેડિકલ ઓક્સિજન ના સંદર્ભમાં માળખાગત સુવિધાઓ પર નજર રાખવાની સલાહ આપી છે.

આરોગ્યપ્રધાન નીચલા એવા સમયે આવી છે જ્યારે દેશમાં તીવ્ર સંક્રમણનો વધારો થઈ રહ્યો છે પાંચ રાજ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમીક્ષા બેઠક કરવા માટે મનસુખ માંડવિયા વિનંતી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *