Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોટા સમાચાર : નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનામતને લઈને આપ્યું સૌથી મોટું નિવેદન... - GUJJUFAN

મોટા સમાચાર : નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનામતને લઈને આપ્યું સૌથી મોટું નિવેદન…

ગુજરાત સરકારે દિવ્યાંગો ને સરકારી ભરતીઓ માં ચાર ટકા અનામત આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં વર્ગ 1 થી 3 સુધી તમામ જગ્યા ઉપર ની સીધી ભરતી કરવામાં દિવ્યાંગોને ચાર ટકા અનામત આપવામાં આવશે. તેમજ જે જગ્યાઓ પર અનામતની માંથી મુક્તિ આપી હોય તે જગ્યા સિવાય ની સીધી ભરતી માં દિવ્યાંગ વ્યક્તિઓ ને ચાર ટકા અનામત આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આગાઉ માત્ર પંચાયત વિભાગની સીધી ભરતીમાં ચાર ટકા અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે હવે રાજ્ય સરકારની તમામ જગ્યાઓ ઉપર ચાર 4 અનામત આપવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની રચના થઈ છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં 24 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ શહેરા એવા છે કે, એક પણ વખત મંત્રી બન્યા નથી.

ભૂપેન્દ્ર પટેલ પણ વર્ષ 2017માં પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હવે તેમને મંત્રી બનાવી દેવામાં આવ્યા છે.

તો બીજી તરફ જુના મંત્રીઓને નવી સરકારમાં સ્થાન મળતા કેટલી જગ્યા પર નેતાના સમાજના લોકો તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે.

ગુજરાતના રાજકારણમાં જ્યારથી વિજયભાઈ રૂપાણી રાજીનામું આપ્યું છે ત્યારથી જ હલચલ જોવા મળી છે. રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે.

ત્યારે નવા મુખ્યમંત્રી ને નવા મંત્રીમંડળમાં જુના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. અને નો રિપીટ થિયરી અપનાવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *