મોટા સમાચાર / ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખ પદ અને વિપક્ષી નેતાની થશે જાહેરાત, આ દિગ્ગજ નેતા નું નામ સૌથી આગળ

કોંગ્રેસના નવા નેતૃત્વને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રભારી રઘુ શર્માનું નવા નેતૃત્વ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું છે. ગુજરાતમાં યોજાનારી ચિંતન શિબિર પહેલા નવું નેતૃત્વ નક્કી થશે. તેમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. તેમણે જાહેરાત કરી છે કે, ચિંતન શિબિર નવા નેતૃત્વ સાથે યોજાશે. આજે સરદાર પટેલ ની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે.

તેમને કહ્યું કે આજથી કોંગ્રેસનું સદસ્યતા અભિયાન શરૂ થશે. આવતીકાલથી ગુજરાતના દરેક જીલ્લા મથકે સદસ્યતા અભિયાન શરૂ થશે. જિલ્લા પ્રમુખો સાથે આજે બેઠક પણ યોજાશે મમતા બેનર્જી ઉપર પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ રાજનીતિમાં ગંભીર નથી તેવામાં આ નિવેદનથી જવાબ આપ્યો હતો. મમતા બેનર્જી કોંગ્રેસને જ પ્રોડક્ટ છે પોતાની પ્રોફાઇલ મોટી કરવા માટે આવા નિવેદન કરે છે.

આજે વિપક્ષ તરીકે સમગ્ર દેશમાં માત્ર કોંગ્રેસ જ અવાજ ઉઠાવે છે. નોંધનીય છે કે, લાભ પાચમ પછી ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. આ શિબિરમાં રાહુલ ગાંધી સતત ત્રણ દિવસ ગુજરાત રોકાશે.

ત્યારે લાભ પાંચમ પહેલા નવા નેતૃત્વની ઘોષણા થઈ શકે છે. આગામી 10 થી 13 નવેમ્બર ગુજરાત કોંગ્રેસની ત્રિ દિવસીય ચિંતન શિબિર યોજાવાની છે.

તે નવેમ્બર ચિંતન શિબિર નો કાર્યક્રમ નક્કી કરાયો છે. જિલ્લા પ્રમુખો સાથે આજે બેઠક પણ યોજાશે મમતા બેનર્જી ઉપર પ્રહાર કર્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *