Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોટા સમાચાર / ગુજરાતમાં ત્રીજી લહેરને લઈને આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે આપ્યુ ચોકાવનારું નિવેદન. - GUJJUFAN

મોટા સમાચાર / ગુજરાતમાં ત્રીજી લહેરને લઈને આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે આપ્યુ ચોકાવનારું નિવેદન.

24 કલાકમાં 204 કેસ સામે આવ્યા છે ગુજરાતમાં સતત મારામારીના કેસમાં વધારો થઈ રહ્યો છે, અમદાવાદમાં 100 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. તો સામે ના કેસમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24 કેસ નવા વરસના બહાર આવતા ત્રીજી મહામારી લહેર શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે.

કેસ નોંધાયા 100 છે. મહામારી ના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ નું પ્રમાણ વધી રહ્યું છે.

ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીએ કોરોના ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોરોના ની ત્રીજી લહેર ને લઈને મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકાર સજ્જ છે મંત્રી ઋષિકેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આઈસીયુ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવાય છે ત્રીજી લહેરને લઇને આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જે રીતે રાજ્યની શાળાઓમાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે.

તેને જોતા એવું લાગી રહ્યું છે કે ત્રીજી રહે ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે રાજકોટની શાળામાં 11 વિદ્યાર્થી અને 2 શિક્ષકો પણ સંક્રમિત થયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *