દિલ્હી થી આવ્યા મોટા સંકેત, ગુજરાતમાં આજે નહિ યોજાય શપથવિધિ, જાણો ચોંકાવનારો કારણ

નવા મંડળ ની શપથવિધિ યોજાશે નહી યોજાય, ગુરુવારે યોજાશે મંત્રીમંડળનો શપથવિધિ. અચાનક જ મંત્રીમંડળનો શપથવિધિ નો કાર્યક્રમ રદ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઇ છે. 15 સપ્ટેમ્બરના રોજ 4:20 કલાકનો રિપીટેશન ના નિર્ણયને આધારે મુખ્યમંત્રી અને શપથ કાર્યક્રમ યોજાયો હતો.

પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતા ગુરુવારે એટલે કે આવતી કાલે શપથવિધિ નો કાર્યક્રમ યોજાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

નોંધનીય છે કે, આજે સવારથી સપથવિધી લઈને ધારાસભ્યોના મનમાં ન સમજ ની પરિસ્થિતિ હતી. પહેલા સમાચાર સામે આવ્યા કે બપોરે બે વાગ્યે શપથવિધિ યોજાશે, અને તે બાદ ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરના વિવાદ ને કારણે આ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો.

ગુજરાતના રાજકારણમાં નવા મુખ્યમંત્રી બાદ મંત્રીમંડળની રાજકારણમાં હલચલ થઇ છે. ભારતીય જનતા પાર્ટીની અંદર નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે.

જે બાદ ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના મંત્રીઓ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. રૂપાણી સરકારમાં 22 મંત્રીઓ હતા, જે બધા જ મંત્રીઓને ઘરભેગા કરી દેવાની થિયરી સામે આવી હતી.

જે બાદ સૂત્રો પાસેથી માહિતી અનુસાર પીએમ મોદી પોતે ગુજરાત આવી શકે છે, અને પીએમ મોદીની હાજરીમાં જ નવા મંત્રીઓની શપથવિધિ યોજવામાં આવી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *