જગદીશ ઠાકોરે શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ ઠાકોરની ઘર વાપસીને લઇને આપ્યા મોટા સંકેત..

જગદીશ ઠાકોરે કહ્યું કે, ભલે હવે ભાજપ કદાચ ગુજરાતના સાડા છ કરોડ જનતા ને સોનાના ન આપે તો પણ ભાજપ મળ્યા માંથી ઉખાડી ફેંકીશું. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા લેતા હોય પર કટાક્ષ કર્યો છે કે, તેઓ પાર્ટીમાં ફરી પાછા લાવવા કે નહિ તે બધા જ મુદ્દા પર જગદીશ ઠાકોર જવાબ આપ્યો હતો.

કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ગુજરાત કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ આ આસનથી સામાન્ય જનતા હેરાન છે.

વેપારીઓ મહિલાઓ, બેરોજગારી યુવકો અને સરકારી કર્મચારીઓ ભાજપ સરકારથી હેરાન થઈ ગયા છે. ભાજપ કદાચ ગુજરાત માં અમુક વર્ષ સત્તા પર રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ને ફરી કોંગ્રેસમાં લાવવા પર તેઓએ મોટું નિવેદન આપતા કહ્યું હતું

ભાજપમાં ગયેલા અને કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને સલમાન મળ્યો નથી. જોકે લોકો ગયા હોય પણ હજુ પણ મનમાં કોંગ્રેસની વિચારધારા છે.

શંકરસિંહ વાઘેલા અને પાર્ટીમાં લાવવા કે નહીં તે અંગે દિલ્હી હાઈકોર્ટ સાથે ચર્ચા કરીશું. અલ્પેશ ઠાકોર સહિતના અનેક નેતાઓને કોંગ્રેસમાં લાવવા કે નહીં તે માટે અમારે બેઠક બોલાવીને નિર્ણય કરીશું.

પરંતુ ચોક્કસ એટલું કહીશ કે, પાર્ટી માટે બધા સમાજ અને જ્ઞાતિ માટે દ્વાર ખુલ્લાં છે. તેઓ પાર્ટીમાં ફરી પાછા લાવવા કે નહિ તે બધા જ મુદ્દા પર જગદીશ ઠાકોરે જવાબ આપ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *